ભ્રષ્ટાચારથી બનેલ ભાવનગર એરપોર્ટ રોડ ઉપર આવેલ પ્રધામંત્રી આવાસના લોકો થયા ત્રાહિમામ
ભાવનગર એરપોર્ટ રોડ પર આવેલ બાલા હનુમાન ની બાજુમાં પ્રધાનમંત્રી આવાસ યોજના માનસ શાંતિ બંગ્લોઝ ની સામે રૂવા ભાવનગર શહેર ખાતે વર્તમાનમાં હમણાં જ આવાસોના કબજા સોંપવામાં આવેલ છે એક તરફ આવાસ યોજ...
એક પરિવારના મોભ સમાન પિતા કેટલા આધાત સહન કરી શકે…?? હ્રદયદ્રાવક ઘટના
પપ્પા ઘર માટે કશું લેતી આવું..??પુછનાર એન્જિનિયર દિકરીને બુધવારે અધરસ્તે કાળ ભરખી ગયો મહેમદાવાદ તાલુકાના હલધરવાસની એક દીકરીનું અમદાવાદથી નોકરી કરીને પરત ફરતા આંબા હોટલની પાસે હૃદય રોગના હ...
ભારતની ત્રણેય સેનાના વડા સાથે ભણી ચૂક્યા છે, જાણો વાયુસેનાના નવા વડા એરમાર્શલ અમર પ્રીત સિંહની સિદ્ધિઓ
વાયુસેનાના વડા તરીકે એર માર્શલ અમર પ્રીત સિંહની નિમણૂક કરવામાં આવી છે. એ સાથે જ ભારતીય સેનાની ત્રણે પાંખ સંબંધિત એક અનોખો સંયોગ સર્જાયો છે. શું છે સંયોગ? એર માર્શલ અમર પ્રીત સિંહના નામની એરફ?...
કપડવંજના લાલ માંડવામાં હડકાયા શ્વાનનો હાહાકાર
હડકવા વિરોધી રસી માટે લોકોનો રઝળપાટ કપડવંજ તાલુકાના લાલ માંડવા ગામમાં એક હડકાયા શ્વાને ગામના લોકોને માથે લેતાં ગામમાં હાહાકાર મચી ગયો હતો.જેમાં હડકાયા શ્વાને ગામમાં જુદા જુદા વિસ્તારોમા...
નડિયાદ મુકામે પીએમ નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને સિદ્ધિઓને રજૂ કરતું પ્રદર્શન ખુલ્લુ મૂકાયું
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વ્યક્તિત્વ અને તેમના વડપણ હેઠળ સરકારની સિદ્ધિઓને રજૂ કરતી પ્રદર્શનીનો નડિયાદમાં શુભારંભ થયો. વોક વે ગાર્ડન પીજ કેનાલ, પીજ રોડ,નડિયાદ મુકામે ખેડા જિલ્લા...
સમસ્ત ગૌ રક્ષકો અને ગૌરક્ષા એન્ડ પર્યાવરણ સંદેશ ચેરીટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા પ્રાંત ઓફિસ કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું
બારડોલી પ્રાંત કચેરી ખાતે ગૌરક્ષકો અને ગૌરક્ષા એન્ડ પર્યાવરણ સંદેશ ચેરીટેબલ ટ્રસ્ટ ની ટીમ દ્વારા બારડોલી પ્રાંત અધિકારીને રૂબરૂમાં આવેદનપત્ર પાઠવી કસાઈ/ખાટકીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહ?...
પોષણ માહ ઉજવણી અંતર્ગત મહુધા ઘટકના તમામ આંગણવાડી કાર્યકરની તાલુકા કક્ષાએ જનરલ બેઠક યોજાઈ
પોષણ માહ ઉજવણી અંતર્ગત મહુધા ઘટકના તમામ આંગણવાડી કાર્યકરની તાલુકા કક્ષાએ જનરલ બેઠક યોજાઈ. જેમાં આંગણવાડી બહેનોને એનિમીયા, પૌષ્ટિક આહાર, આઈસીડીએસની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત સમજ આપવામાં આ?...
RBI આગામી બેઠકમાં વ્યાજના દરો ઘટાડે તેવી શક્યતા, જીડીપી ગ્રોથ સ્થિર રહેવાનો આશાવાદ
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા વ્યાજના દરોમાં ઘટાડો કરે તેવી શક્યતાઓ જોવા મળી છે. દેશના જીડીપી ગ્રોથમાં સ્થિરતાને ધ્યાનમાં લેતાં મોનેટરી પોલિસીની ઑક્ટોબરમાં યોજાનારી બેઠકમાં વ્યાજના દરોમાં ઘટ?...
EPFO નિયમમાં ફેરફાર કરશે સરકાર, કર્મચારીઓને નિવૃત્તિ સમયે મળશે આ વિકલ્પ
ઈપીએફઓમાં પેન્શન માટે યોગદાન આપતાં કર્મચારીઓને તેમના પીએફ ખાતામાં જમા સંપૂર્ણ રકમને પેન્શન સ્વરૂપે તબદીલ કરવાનો વિકલ્પ મળી શકે છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડો. મનસુખ મંડાવિયાએ કર...
વધુ એક ટ્રેન દુર્ઘટના: પશ્ચિમ બંગાળમાં માલગાડીના પાંચ ડબ્બા પાટા પરથી ખડી પડ્યા
પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર ડિવિઝનના ન્યૂ મયનાગુરી સ્ટેશન પર મંગળવારે વહેલી સવારે ખાલી માલગાડી ટ્રેનના 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. હજુ આ દુર્?...