દરરોજ હળદરવાળું દૂધ પીવાથી શરીરને શું થાય છે ફાયદા ? આટલું જરુર જાણી લેજો
હળદરવાળા દૂધનું સેવન એટલે દરેક રોગનો ઈલાજ. વાસ્તવમાં હળદરવાળા દૂધનો ઉપયોગ અત્યારથી નહીં પરંતુ પ્રાચીન સમયથી છે. હળદરના દૂધને ગોલ્ડન દૂધ કહેવામાં આવે છે. આ દૂધ એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે, જે ?...
નડિયાદની ૧૮ વર્ષીય તુલસી એ અમેરિકામાં ઇન્ટરનેશનલ કરાટે ઓપન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ હાંસલ કર્યો
આજે દેશમાં મહિલાઓએ રમતગમત, અભિનય, સંગીત નૃત્ય, જાહેર સેવા, રાજકારણ સહિતના તમામ ક્ષેત્રોમાં સફળતાના શિખરો શિર કર્યા છે. ખાનગી અને જાહેર સાહસોના કાર્યોમાં મહિલાઓની ભાગીદારી વધી છે. ત્યારે મહિ?...
ગગનયાન માટે ISRO એ બનાવ્યો પ્લાન, સતત નજર રાખવા આ દેશમાં બનાવશે ટ્રેકિંગ સ્ટેશન
ગગનયાન માટે ISRO એ મોટો પ્લાન બનાવ્યો છે. હવે આ મિશનમાં ઓસ્ટ્રેલિયાનું પણ મહત્વપૂર્ણ યોગદાન છે. લોન્ચ બાદ સતત નજર રાખવા માટે ISRO ઓસ્ટ્રેલિયાના કોકોસ (કીલિંગ) ટાપુ પર કામચલાઉ ટ્રેકિંગ બેઝ બનાવશે. ?...
જમ્મુ-કાશ્મીરના યુવાનો 3 પરિવારની વિરુદ્ધ…’ શ્રીનગરમાં વડાપ્રધાન મોદીના વિપક્ષ પર પ્રહાર
જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી 2024 માટે પ્રથમ ચરણમાં મતદાન ગત બુધવારે યોજાયું હતું. જેમાં છેલ્લી સાત ચૂંટણીની તુલનાએ સૌથી વધુ 61.3 ટકા મતદાન નોંધાયું હતું. હવે રાજકીય નેતાઓ બીજા ચરણની તૈય...
પર્યાવરણ સાથે સંકળાયેલું શ્રાધ્ધના કાગવાસનું વિજ્ઞાન
ગણપતિના વિશાળ માંડવા આજે ભેંકાર બની ગયા છે. જે ટેન્ટમાં દસ દિવસ અને રાત ધમાલ ચાલી હતી તથા જ્યાં શ્રધ્ધાળુઓ દર્શનનો લ્હાવો લેવા લાંબી લાઇનોમાં ઊભા રહેતા હતા તે હવે ખાલીખમ થઈ ગયા છે. સામાન્...
ખેડા જિલ્લામાં અસામાજિક તત્વો બેફામ બન્યા : શનિદેવની મૂર્તિને કરવામાં આવી ખંડિત
યાત્રાધામ ડાકોર નજીક આવેલા શનિદેવના મંદિરમાં આવેલી શનિદેવની મૂર્તિ ને અસામાજિક તત્ત્વો દ્વારા ખંડિત કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ડાકોર ઉમરેઠ રોડપર પુલ્હાઆશ...
ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન એન.એસ.એસ (NSS) ચલાવતી કોલેજો દ્વારા “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ અંતર્ગત કુલપતિ પોરીયા સાહેબના માર્ગદર્શન હેઠળ 17 થી 19 સપ્ટેમ્બર દરમિયાન ભ?...
પેજરની જેમ મોબાઈલને પણ બ્લાસ્ટ કરી શકાય છે!
લેબેનોનમાં એકસામટા હજારો પેજરમાં બ્લાસ્ટની ઘટનાએ આખી દુનિયાને આશ્ચર્યમાં મૂકી દીધી છે ઇઝરાયેલે આ બ્લાસ્ટસની જવાબદારી નથી લીધી પણ આંગળી મોસાદ તરફ જ ચિંઘાઇ રહી છે સૌથી મોટો સવાલ એ છે કે, આખર?...
શું છે NPS વાત્સલ્ય યોજના? કોણ લઈ શકે તેનો લાભ, બાળકોના ભવિષ્ય માટે બેસ્ટ
વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2024 દરમિયાન એનપીએસ વાત્સલ્ય સ્કીમ શરૂ કરી હતી, જેને યુવાનો માટેની પેન્શન સ્કીમ પણ કહી શકાય છે. આમાં માતાપિતા બાળકોના નામે એનપીએસ વાત્સલ્ય ખાતું ખોલાવી શકે ?...
તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં પ્રાણીઓની ચરબીનો થતો હતો ઉપયોગ, CM નાયડુના આ નિવેદન બાદ વાર-પલટવાર
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના એક નિવેદનથી રાજનીતિ તેજ થઇ ગઇ છે. આવું નિવેદન આપ્યું છે, જેનાથી રાજકીય ખળભળાટ મચી ગયો છે. સીએમ નાયડુએ YSRCP સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્...