વન નેશન- વન ઈલેક્શન, મહિલા અનામત…: વસ્તી ગણતરીની સાથે આ મોટા નિર્ણય લઈ શકે છે મોદી સરકાર
મોદી સરકારે દશવર્ષીય વસતી ગણતરી કરાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. જોકે આ પ્રક્રિયામાં જાતિ સંબંધિત 'કોલમ' સામેલ કરવાને લઈને હજુ સુધી કોઈ પણ નિર્ણય લેવાયો નથી. જાણકારી અનુસાર ટૂંક સમયમાં દશવર્...
ટ્રમ્પ પર ફરી હુમલાનો પ્રયાસ! ગૉલ્ફ ક્લબ નજીક ફાયરિંગ, ઘટના સ્થળે એકે 47 રાઇફલ મળી
અમેરિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાનમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડૉનાલ્ડ ટ્રમ્પને ફરી મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ ટ્રમ્પના ફ્લોરિડામાં આવેલા ગૉલ્ફ ક્લબની બહાર ફાયરિંગની ...
વંદે ભારત મેટ્રોનું નામ બદલાયું, હવે ‘નમો ભારત રેપિડ રેલ’ તરીકે ઓળખાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપવાના છે. તે પહેલા આજે રેલવેએ મોટો નિર્ણય લીધો છે. વંદે મેટ્રોનું નામ બદલીને 'નમો ભારત રેપિડ રેલ' કરવામાં આવ્યું છે. દેશ?...
નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને રાજ માર્શલ આર્ટ એકેડેમીના રમતવીરનું સન્માન કરાયું
ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને રાજ માર્શલ આર્ટ એકેડેમીના માર્શલ આર્ટ શીખતા રમતવીરોનો સન્માન સમારંભ યોજાયો હતો. રાજ એકેડમીના કુ. તુલસી દ્વારા ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરતા USA ખાતે યોજાય...
શ્રી લીમડા ગણેશ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ લીમડા ચોક વ્યારા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
શ્રી લીમડા ગણેશ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ ગણેશ ઉત્સવ 2024 અંતર્ગત આજરોજ 31 રક્તદાન યુનિટ અંગેનો રક્તદાન કેમ્પ રેડ ક્રોસ સોસાયટી તાપી, માલીબા રક્તદાન કેન્દ્રના સહયોગથી યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગ?...
“આંતરરાષ્ટ્રીય ફીઝીઓથેરાપી ડે”ની ઉજવણી
સમુત્કર્ષ મલ્ટિપર્પઝ ટ્રસ્ટ સંચાલિત અને ભારત વિકાસ પરિષદ- મણિનગર શાખાના સહયોગથી "આંતરરાષ્ટ્રીય ફીઝીઓથેરાપી ડે”ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના મુખ્ય ફીઝીઓથેરાપીસ્ટ વિશાલ સો?...
વિશ્વનાં સૌથી મોટા પક્ષ ભાજપ દ્વારા સંગઠન પર્વમાં ચાલતું સદસ્યતા અભિયાન
ભારતીય જનતા પક્ષ દ્વારા ચાલી રહેલાં સંગઠન પર્વમાં સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલે રાષ્ટ્ર હિત માટે ભાજપમાં જોડાવાં અનુરોધ કર્યો છે. વિશ્વનાં સૌથી મોટા પ?...
ટીંબી સ્થિત સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલ સોમવાર અને મંગળવારે બંધ રહેશે
ટીંબી સ્થિત સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલ સોમવાર અને મંગળવારે બંધ રહેનાર છે. ભાવનગર જિલ્લાનાં ઉમરાળા પાસે ટીંબી સ્થિત વિનામૂલ્યે સારવાર સેવા આપતી સંસ્થા સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા ...
રંઘોળા સહિત ભાવનગર જિલ્લાનાં મુખ્ય જળાશયોની મુલાકાત લેતાં મંત્રી શ્રી કુંવરજી બાવળિયા
રંઘોળા સહિત ભાવનગર જિલ્લાનાં મુખ્ય જળાશયોની મુલાકાત જળસંપતિ પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ લીધી અને આ જળસિંચન યોજના તળાવોની સ્થિતિ અને સંભવિત આયોજનો માટે અધિકારીઓ અને આગેવાનો સાથે ?...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જન્મદિવસ સાથે ભાજપ દ્વારા યોજાશે વિશેષ કાર્યક્રમો
ભાવનગર જિલ્લા ભાજપની મળેલી બેઠકમાં હોદ્દેદાર કાર્યકર્તાઓ સાથે થયેલ સંવાદ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જન્મદિવસ સાથે ભાજપ દ્વારા વિશેષ કાર્યક્રમો યોજાશે તેમ વિગતો અપાઈ છે. ભાજપ સદસ્?...