”સ્વચ્છતા હી સેવા–૨૦૨૪” પખવાડિયાની જિલ્લામાં થનારી ઉજવણીની પૂર્વ તૈયારીની સમીક્ષા અર્થે કલેક્ટરશ્રી એસ.કે.મોદીની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ
જિલ્લામાં તા.૧૭મી સપ્ટેમ્બરથી શરૂ થનારા “સ્વચ્છતા હી સેવા” અભિયાનમાં જિલ્લાના નાગરિકોને પણ સક્રિય ભાગીદારી નોંધાવવા આહવાન કરતા જિલ્લા કલેક્ટર એસ.કે.મોદી જિલ્લાના નાગરિકોમાં સ્વચ્છતા પ...
EV સેક્ટરને પ્રોત્સાહન આપવા સરકારનો મોટો નિર્ણય, કેબિનેટે 10900 કરોડ રુપિયાની PM E-DRIVE યોજનાને આપી મંજૂરી
દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં પીએમ ઈ ડ્રાઈવ (PM E-DRIVE) યોજનાને મંજૂર...
મણિપુરમાં 10 દિવસનો યુદ્ધવિરામ! કુકી નેતાઓએ કેન્દ્રીય એજન્સીઓના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો
મણિપુર રાજ્યમાં હિંસામાં વધારો ચિંતાજનક સ્થિતિ બની રહી છે. 1 સપ્ટેમ્બરથી જાતિય હિંસા ચાલી રહી છે. સરકાર અને કેન્દ્રીય એજન્સીઓ હિંસા રોકવા માટે તમામ પગલાં લઈ રહી છે અને ખીણમાં વિરોધ પ્રદર્શન?...
અંબાજીમાં આજથી મહામેળાનો પ્રારંભ, દર્શન-ભોજન, પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ, પાંચ હજાર જવાના તૈનાત
આજથી અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળોની શરૂઆત થઇ ગઇ છે. ગુજરાતમાં અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમે યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે કે જેમાં મોટાભાગે પગપાળા યાત્રાળુઓ હોય ?...
ICCમાં જતા પહેલા જય શાહે આપી વધુ એક મોટી ભેટ, બદલાશે ખેલાડીઓનું નસીબ
બીસીસીઆઈના હાલના સચિવ અને એશિયાઈ ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન જય શાહ આઈસીસીના નવા ચેરમેન તરીકે પસંદગી થઈ છે. તે આગામી 1 ડિસેમ્બરના રોજ પોતાનો કાર્યકાળ સંભાળશે. આ પદ સંભાળતા પહેલા જય શહ એશિયાઈ ક...
મણિપુર હિંસા: આધુનિક મશીનો વડે ડ્રોન બનાવાયા! NIAને હુમલાની તપાસ સોંપવામાં આવી શકે છે
મણિપુરમાં લગભગ 16 મહિનાથી હિંસા ચાલી રહી છે. સ્થિતિ સામાન્ય બની રહી નથી. તાજેતરની અથડામણની પેટર્નએ બધાને ચોંકાવી દીધા છે. ડ્રોન, મોર્ટાર અને આધુનિક હથિયારોથી હુમલા કરવામાં આવી રહ્યા છે. હવે જો...
CJI ડી.વાય.ચંદ્રચુડના નિવારસ્થાને પહોંચ્યા વડાપ્રધાન મોદી, ગણપતિ પુજામાં લીધો ભાગ
સમગ્ર દેશમાં હાલ ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે. ઠેર-ઠેર ગણેશ મૂર્તિઓની સ્થાપના કરીને વિશેષ પૂજાઓ ચાલી રહી છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડે પણ તેમના નિવાસ ?...
એક જ પરિવારના કેટલા લોકો લઇ શકે આયુષ્માન કાર્ડ યોજનાનો લાભ? જાણો નિયમ
આયુષ્માન ભારતને લઈને મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વૃદ્ધોને પણ આયુષ્માન ભારત યોજનાનો લાભ મળશે. જાણીતું છે કે આયુષ્માન ભારત પીએમ જન આરોગ્ય યોજના હેઠળ, તમે દર વર?...
નડિયાદ : ચોરી કરતા રીઢા ચોર આરોપી સાથે ૩ મોટર સાયકલ કબ્જે કરતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોર્ડ
તાજેતરમાં નડીયાદ શહેરમાં આવેલ સંતરામ મંદિર તથા તેની આજુ બાજુ હોસ્પિટલમાંથી ટ્રિચક્રી વાહનો ચોરતી ટોળકી સક્રિય થયેલી હતી, જે બાબતે મહે. પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક નાઓએ ચોરી કરતી દ...
શામળાજી : શામળાજીમાંથી વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપાઈ
ભિલોડા તાલુકાના યાત્રાધામ શામળાજી થી રાજસ્થાન સરહદે થી આવતી ઇન્ડિકા કારને શામળાજી પોલીસે ઉભી રાખી તલાશી લેતાં વિદેશી દારૂની પેટીઓ 14 નંગ જેની કિંમત રૂ. 69648/- પ્રોહી મુદ્દામાલ તથા મોબાઈલ અને ઇન...