આસિસ્ટન્ટ નર્સિંગ સ્ટાફના ત્રણ અધિકારીએ ૪૫૦ નર્સિંગ સ્ટાફને કરે છે મેન્ટલ ટૉર્ચર
ભાવનગર સિવિલ હોસ્પિટલમાં અંદાજિત દર મહિને ૨૫૦૦૦ થી વધુ ની ઓપીડી રહેતી હોય છે અને તે ઓપીડીને સુચારુ રૂપ થી ચાલવવા માટે ડોકટર ની સાથે નર્સિંગ સ્ટાફ પણ તેટલી જ કામગીરી હોતી હોય છે . પરંતુ છેલ્લા ...
મંકીપોક્સ શું છે, આ રોગ ક્યાંથી આવ્યો અને તેના લક્ષણો શું છે
ભારતમાં મંકીપોક્સ અથવા Mpoxનો કેસ મળી આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે વિદેશથી પરત ફરેલા વ્યક્તિમાં Mpoxના લક્ષણો જોવા મળ્યા છે. તેને હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમા?...
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોટી કાર્યવાહી, દેશની બે દિગ્ગજ બેંકને ફટકાર્યો કરોડો રૂપિયાનો દંડ
રિઝર્વ બેંકે ખાનગી ક્ષેત્રની બે મોટી બેંકો - એક્સિસ બેંક અને એચડીએફસી બેંક પર ભારે દંડ ફટકાર્યો છે. જરૂરી નિયમોનું પાલન ન કરવાને કારણે આ દંડ ફટકારવામાં આવ્યો છે. બેન્કિંગ રેગ્યુલેટરે એક્સિસ ...
હવે કાર માલિકોએ 20 કિ.મી. સુધી નહીં ભરવો પડે ટોલ ટેક્સ, નીતિન ગડકરીએ આપ્યા ખુશખબર
કેન્દ્ર સરકાર હાઇવે અને એક્સપ્રેસ વે પર અંતર પ્રમાણે ટોલની નીતિ પર એક કદમ આગળ વધી રહી છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે જણાવ્યું છે કે "ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (GNSS) નો ઉપયોગ કરતા...
GTU ખાતે ABVP એ વિરોધ નોંધાવ્યો
આજ રોજ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જી.ટી.યુ) ખાતે વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કર્ણાવતી મહાનગર દ્વારા ઉગ્ર સ્વરૂપ માં આંદોલન કરવામાં આવ્યું. આ પહેલા ૩૦ ઓગ?...
અરવલ્લી : પગપાળા અંબાજી જતા પદયાત્રીઓને નડ્યો અકસ્માત.
ભાદરવી પૂનમ નજીક આવી રહી છે ત્યારે હજારો શ્રદ્ધાળુઓ અંબાજી પગપાળા માતાજીના દર્શનાર્થે જઈ રહ્યા છે.ત્યારે અરવલ્લી જિલ્લાના રસ્તાઓ પરથી પણ હજારોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી દર્શનાર્થે જ?...
નડિયાદ : મૈત્રી સંસ્થાના દિવ્યાંગ બાળકો દ્વારા ત્રિદિવસીય ગણેશ મહોત્સવનું આયોજન કરાયું
નડિયાદ પીજ ભાગોળ ખાતે આવેલ "મૈત્રી" સંસ્થામાં દિવ્યાંગ બાળકો માટે ત્રિદિવસીય ઇકો ફ્રેન્ડલી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ. આ ત્રણ દિવસ દરમિયાન દિવ્યાંગ બાળકો દ્વારા ભક્તિભાવપૂર્વક પૂ...
મણિપુરમાં સ્થિતિ વણસી, સ્થિતિને કાબૂમાં લેવા RAF બોલાવી, 15 સપ્ટેમ્બર સુધી ઇન્ટરનેટ બંધ
મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ વણસી રહી છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે RAFને રાયોટ કંટ્રોલ વાહનો સાથે બોલાવવામાં આવ્યા છે. દેખાવકારોએ રસ્તાઓ બંધ કરી દીધા છે અને પોલીસને પીછેહઠ કરવાની ફરજ પડી ?...
૫૦ લાખ મુસ્લિમો રસ્તા પર ઉતરે વકફ બોર્ડ મુદ્દે જાકિર નાઇકની ઉશ્કેરણી
કટ્ટરવાદી ઈસ્લામિક પ્રચારક જાકિર નાઈકે પ્રસ્તાવિત વકફ ખરડાનો વિરોધ કર્યો છે. આટલેથી જ ન અટકતા ભાગેડુ ઈસ્લામિક પ્રચારકે ભારતીય મુસલમાનોને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો છે અને જણાવ્યું છે કે ત?...
સસ્તી થશે કેન્સરની દવા અને નમકીન, જાણો હેલ્થ ઇન્શ્યોરન્સ મુદ્દે શું નિર્ણય લેવાયો
GST કાઉન્સિલની 54મી બેઠક સોમવારે પૂરી થઈ. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. જો કે GST કાઉન્સિલે ઘણા સમયથી ચર્ચામાં રહેલા કેટલાક મુદ્?...