લોકભારતી સણોસરામાં બુધવારે યોજાશે મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં બુધવારે મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા યોજાશે જેમાં વક્તા રામ મોરી દ્વારા વ્યાખ્યાન અપાશે. ગોહિલવાડની સુપ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા લોકભારતી ગ્રામવિદ્ય?...
ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પર જીએસટી ઘટાડવાનો નિર્ણય મોકૂફ, આ નિર્ણયો પણ પેન્ડિંગ રાખ્યા
જીએસટી કાઉન્સિલની 54મી બેઠક શરૂ થઈ ચૂકી છે. જેમાં મુખ્ય ફોકસ હેલ્થ અને લાઈફ ઈન્સ્યોરન્સ પર વસૂલવામાં આવતા જીએસટી પર છે. આ બેઠકમાં આ મુદ્દે નિર્ણય આગામી બેઠક પર ટાળવામાં આવ્યો છે, કારણકે લાઈફ અ?...
ક્રેડિટ-ડેબિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરવા પર 18% GST લાગશે, પેમેન્ટ ગેટવેને કોઈ છૂટ નહીં મળે
GST કાઉન્સિલની બેઠકમાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શનને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, હવે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ 2000 રૂપિયાથી નીચેના ટ્રા?...
ભારતના પ્રવાસે આવેલા અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ પીએમ મોદીને મળ્યા
અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન ભારતની બે દિવસની મુલાકાતે છે. પીએમ મોદીના આમંત્રણ પર તેઓ નવી દિલ્હી પહોંચ્યા છે. વડાપ્રધાન મોદીએ સોમવારે અબુ ધાબીના ક્રા?...
વાલોડમાં બજારના રાજા નું શાહી આગમન
ગણેશ ચતુર્થી નિમિત્તે દરેક ગણેશ મંડળ દ્વારા ગણપતિનું આગમન કરવામાં આવે છે ત્યારે વાલોડ તાલુકાના કે ગામના ઇતિહાસમાં પહેલીવાર બજારના રાજાના શાહી આગમનમાં 5,000 થી વધારે લોકો આવ્યા હતા. વાલોડ ચા?...
કેન્દ્રીય મંત્રી નીમૂબેન બાંભણિયાએ પોતના જન્મ દિવસે ક્રેસન્ટના ગણપતિજી ની આરતી ઉતારી
સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ દ્વારા છેલ્લા સત્તર વર્ષ થી ક્રેસન્ટ સર્કલ માં ગણેશજી સ્થાપના કરી ભવ્ય આયાજનો કરવામાં આવે છે . દર વર્ષે નવી નવી થીમ સાથે મિત્ર મંડળ કામ કરે છે , કોરોના કાળમાં ...
‘PoK વાસીઓ ભારતમાં જોડાઈ જાઓ કારણ કે..’, રક્ષામંત્રી રાજનાથસિંહનું મોટું નિવેદન
રક્ષામંત્રી રાજનાથ સિંહે રામબન જિલ્લામાં બનિહાલ બેઠકથી ભાજપના ઉમેદવાર મોહમ્મદ સલીમ ભટના સમર્થનમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી. આ દરમિયાન રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે જો પાકિસ્તા?...
મસ્જિદ પાસેથી પસાર થતી ગણેશજીની પ્રતિમા પર ફેંકાઈ ઈંટો, શોભાયાત્રામાં સામેલ હિંદુઓ પર રેડાયું ઉકળતું પાણી
બાંગ્લાદેશના ચટગાંવમાં કટ્ટરપંથી મુસ્લિમો દ્વારા ભગવાન ગણેશજીની મૂર્તિ પર ઇંટો અને હિંદુઓ પર ગરમ પાણી ફેંકવાની ઘટના સામે આવી છે. આ ઘટના ગણેશ ચતુર્થીના એક દિવસ પહેલાં શુક્રવારે (6 સપ્ટેમ્બર...
બ્રુનેઈ પણ 15મી સદી સુધી હતું હિન્દુ-બૌદ્ધ રાષ્ટ્ર, જાણો કેવી રીતે બન્યો મુસ્લિમ દેશ
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે બ્રુનેઈની મુલાકાતે ગયા ત્યારે આ દેશ ચર્ચામાં આવ્યો હતો. સૌથી વધુ ચર્ચાની વાત એ હતી કે આ દેશ કોઈની પાસેથી આવકવેરો વસૂલતો નથી, છતાં તેની અર્થવ્યવસ્થા...
પોસ્ટ ઓફિસની મહત્ત્વની PPF યોજનાના 3 નિયમ બદલાયાં, જાણી લો નહીંતર થશે મોટું નુકસાન!
પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ સ્કીમ્સ હેઠળ સંચાલિત પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) સ્કીમમાં ત્રણ મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. આ ફેરફાર 1 ઓક્ટોબર 2024 એટલે કે આવતા મહિનાથી લાગુ થઈ જશે. આ અંગે નાણા મંત્રાલય ...