મહાકુંભમાં બે દિવસમાં 11 ભક્તોને હાર્ટઍટેક, ડૉક્ટર્સે ઠંડીથી બચવા સાવચેતી રાખવા આપી સલાહ
પ્રયાગરાજમાં આજથી શરૂ થયેલા મહાકુંભ મેળામાં છેલ્લા બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ અટેક આવ્યા હતા. જેમાં છ દર્દીઓને મેળામાં પરેડ મેદાન પર ઉપસ્થિત કેન્દ્રીય હોસ્પિટલમાં અને પાંચ દર્દીઓને ?...
શ્રદ્ધાળુઓ પર પુષ્પ વર્ષા, ભક્તો માટે હેલિકોપ્ટર રાઈડની સુવિધા, મહાકુંભમાં કરવામાં આવી ખાસ તૈયારીઓ
પ્રયાગરાજમાં મહાકુંભના પ્રારંભ સાથે આ ઐતિહાસિક ધાર્મિક મેળો વિશ્વના સૌથી મોટા ધાર્મિક સમારંભ તરીકે ફરી ઉભરાયો છે. ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતીના પવિત્ર સંગમ પર શ્રદ્ધાળુઓ તેમના પાપોનુ...
એમ કે શાહ લાટીવાળા ડી.એલ.એડ કોલેજ ના તાલીમાર્થીઓની ઇન્ટર્નશીપ યોજાઈ
એમ કે શાહ લાટીવાળા ડી એલ એડ કોલેજ મોડાસા ના તાલીમાર્થીઓ તા. 26 12 24 થી 10 01 25 સુધી કોલીખડ પ્રાથમિક શાળા તથા ભેરુંડા પ્રાથમિક શાળામાં ઇન્ટર્નશીપ શાળા સઘન કાર્યક્રમમાં જોડાયા હતા.આ કાર્યક્રમ નું માર?...
ખેડા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નડિયાદ દ્વારા “રાષ્ટ્રીય યુવા દિવસ” ઉજવાયો
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, સુપ્રીમ કોર્ટ, નવી દિલ્હી દ્વારા નિર્ધારિત કાનૂની શિક્ષણ કાર્યક્રમો અનુસાર મે. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદની સુચના મુજબ ...
અદાણી ગ્રુપ-ઈસ્કોન મહાકુંભમાં ‘મહાપ્રસાદ સેવા’ શરૂ કરશે, ભક્તોને ભોજન પીરસશે
મહાકુંભ મેળા 2025 માટે અદાણી ગ્રુપ અને ઈસ્કોન ના સહયોગથી ભક્તજનો માટે વિશિષ્ટ મહાપ્રસાદ સેવા શરૂ કરવામાં આવશે. આ સેવા 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી મહાકુંભ મેળાના સમગ્ર સમયગાળા દરમિયાન ચાલી ?...
ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો એક દિવસીય પરીસંવાદ કાર્યક્રમ યોજાયો
નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા નડિયાદના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે જિલ્લા કક્ષાનો એક દિવસીય "બાગાયતી પાકોમાં રક્ષિત ખેતી" પરીસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ?...
બાંગ્લાદેશના શેખ હસીનાનો પાસપોર્ટ રદ, પૂર્વ પીએમ સહિત અન્યો સામે યુનુસ સરકારની નવી કાર્યવાહી
બાંગ્લાદેશમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાનો પાસપોર્ટ રદ થવાનું અને તેમની સામે ઈન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલ (ICT) દ્વારા આરોપો લાદવા જેવી ઘટનાઓ ખૂબ જ ગંભીર છે અને આ દેશના રાજકીય અને સામાજિક પ...
રામ મંદિરની સુરક્ષામાં ચૂક, કેમેરાવાળા ચશ્મા પહેરી ઘૂસી ગયો વડોદરાનો વેપારી, મંદિર પરિસરમાં ખળભળાટ
અયોધ્યાના રામ મંદિરની સુરક્ષા ભંગનો મામલો સામે આવ્યો છે. જેમાં એક યુવક પોતાના ચશ્મામાં લગાવેલા કેમેરામાં છાનામાના અંદરની તસવીરો કેદ કરી રહ્યો હતો. તેણે તમામ સુરક્ષા બેરિયર પાર કરી અંદર પ્ર...
સફળતા એ લક્ષ્ય નહિ માર્ગ છે, તેમ વિદ્યાર્થીઓને પાઠ આપતાં યુનુસભાઈ વીજળીવાળા
સૌરાષ્ટ્ર લોકશાળા સંઘ દ્વારા આંબલા ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં 'માતૃભાષા ગુજરાતી' વિષય પર શિક્ષણ સજ્જતા સંગોષ્ઠિ પૂર્ણાહુતિ પ્રસંગે જાણીતાં લેખક તબીબ યુનુસભાઈ વીજળીવાળાએ સફળતા એ લક્?...
ઈરાનમાંથી ૧૦,૦૦૦થી વધુપાકિસ્તાનીની હકાલપટ્ટી, તમામના પાસપોર્ટ રદ કરાયા
૨૦૨૦-૨૦૨૪દરમિયાન ૬૨,૦૦૦થી વધુપાકિસ્તાનીની ગેરકાયદે પ્રવેશ બદલ ધરપકડ ઈરાને તાજેતરમાં ગેરકાયદે રીતે તેના દેશમાં પ્રવેશેલા 10,454 પાકિસ્તાની નાગરિકોની હકાલપટ્ટી કરી છે. આ નાગરિકોએ ઈરાનમાંથી ...