પહેલીવાર વડાપ્રધાન મોદી યુક્રેન જશે, 4 વર્ષમાં ચોથી વાર મળશે ઝેલેન્સ્કી અને પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ફરી વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે. આ વખતે તેઓ પોલેન્ડ અને યુક્રેનની મુલાકાતે જવાના છે. સૌથી પહેલા વડાપ્રધાન મોદી પોલેન્ડ જશે જ્યાં તે 21 અને 22 ઓગસ્ટ રોકાશે. ત્યારપછી ત?...
કપડવંજના વડોલ ગામમાં 15 થી વધારે લોકોને હડકાયું કૂતરું કરડતા ગામમાં હાહાકાર
ગત વર્ષે પણ વડોલ ગામમાં હડકાયા કૂતરાએ 30 ગ્રામજનો અને 30 જેટલા પશુઓને બચકા ભર્યા હતાં કપડવંજ તાલુકાના વડોલ ગામમાં એક હડકાયા કૂતરાએ આખા ગામને માથે લીધું હતું અને ગામના જુદા જુદા વિસ્તારોમાં ફ?...
Zomato અને Swiggy પછી, હવે Flipkart એ આપ્યો આંચકો, હવે દરેક ઓર્ડર પર Extra રૂપિયા વસુલ કરશે
સ્વિગી ઝોમેટો પછી હવે ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટે પણ તેના ગ્રાહકોને ચોંકાવી દીધા છે. ફ્લિપકાર્ટે ગ્રાહકો પાસેથી દરેક ઓર્ડર પર 3 રૂપિયાની પ્લેટફોર્મ ફી વસૂલવાનું શરૂ કર્યું છે. હાલમાં જ...
લેટરલ એન્ટ્રીની થનારી ભરતી પર કેન્દ્ર સરકારે મૂક્યો પ્રતિબંધ, આપ્યો UPSCને મોટો આદેશ
મોદી સરકારે લેટરલ એન્ટ્રીના નિર્ણય પર રોક લગાવી દીધી છે અને UPSC દ્વારા 17 ઓગસ્ટે બહાર પાડવામાં આવેલી જાહેરાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. https://twitter.com/ANI/status/1825803590436577714 કેન્દ્ર સરકારે યુનિયન પબ્લિક સર?...
જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં આતંકી હુમલો : સીઆરપીએફ ઇન્સ્પેક્ટર શહીદ
જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં આંતકવાદીઓએ સીઆરપીએફની ટીમ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના એક ઇન્સ્પેક્ટર શહીદ થયા છે. સીઆરપીએફની આ ટીમ ઉધમપુરમાં પેટ્રોલિંગ કરી રહી હતી. અધિકારીઓના જ...
જમ્મુમાં ભારે વરસાદથી માતા વૈષ્ણોદેવીના રુટ પર બે જગ્યાએ ભૂસ્ખલન, શ્રદ્ધાળુઓની અવર-જવર અટકી
વૈષ્ણો દેવી ભવન ખાતે બે જગ્યાએ ભૂસ્ખલન થયું હતું, પરંતુ યાત્રા સરળ રીતે ચાલુ છે. બુધવારે રાત્રે શરૂ થયેલો ભારે વરસાદ ગુરુવારે સવાર સુધી ચાલુ રહ્યો હતો. મા વૈષ્ણો દેવી માર્ગ પર બાણગંગા વિસ્તા...
PM મોદીએ લાલ કિલ્લા પરથી આપ્યો સામાન્ય જનતાને મેસેજ, જાણો સમૃદ્ધ ભારત માટે શું સૂચનો આવ્યા
દેશ આજે તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. પીએમ મોદીએ આજે લાલ કિલ્લા પર 11મી વખત તિરંગો ફરકાવ્યો. આ પછી તેમણે રાષ્ટ્રને સંબોધન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ લાલ કિલ્લાના કિલ્લા પરથી સામા?...
ચોરોએ અયોધ્યાને પણ ન છોડી, રામપથ પર લાગેલી 3800 લાઈટો ચોરી, કિંમત જાણીને ચોંકી જશો
ચોરો અયોધ્યામાં રામલલ્લા મંદિર તરફ જતા રામપથ અને ભક્તિ પથ પર લગાવેલી 50 લાખ રૂપિયાથી વધુની કિંમતની 3,800 'બામ્બુ લાઇટ' અને 36 'ગોબો પ્રોજેક્ટર લાઇટ'ની ચોરી કરી રફુચક્કર થઇ ગયા. ચોરીની આ ઘટનાઓ અયોધ્ય...
ગંભીર અતિગંભીર પરિસ્થિતિ ઉભી થઇ રહી છે : આગામી પાંચ વર્ષ માટે જયશંકરની ઘેરી આગાહી
વિદેશ મંત્રી એસ. જયશંકરે આગામી વૈશ્વિક પરિસ્થિતિ અંગે અતિ ઘેરૂ ચિત્ર રજૂ કર્યું છે, અને કહ્યું છે કે વૈશ્વિક આર્થિક પડકારો તેમજ ઋતુ પરિવર્તનો વિશ્વ સાથે ધૂંધૂળું ચિત્ર રજૂ કરે છે. તેમાં પશ્ચ...
કોલકાતા ટ્રેઈની ડૉક્ટર રેપ-મર્ડર કેસમાં હાઈકોર્ટે આપ્યા CBI તપાસના આદેશ
કોલકાતા હાઈકોર્ટે આરજી મેડિકલ કોલેજના ટ્રેઈની ડોક્ટર સાથે રેપ-મર્ડર કેસના મામલામાં સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે તાત્કાલિક તમામ દસ્તાવેજો સીબીઆઈને સોંપવા જણાવ્યું છે. આ દરમિયાન ...