મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના નેતૃત્વમાં ઉત્તરાખંડ મંત્રીમંડળનું વિસ્તરણ, પાંચ ધારાસભ્યોને શપથ લીધા
ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી ના નેતૃત્વમાં રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણ શુક્રવારે થયું. નવા મંત્રીઓના શપથ ગ્રહણ સમારોહમાં પાંચ ધારાસભ્યોને મંત્રીપદ માટે શપથ અપાવવામાં આવી. ...
ઉત્તરપ્રદેશમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો દ્વિતીય દિવસ, પ્રેમાનંદ મહારાજ સાથે મુલાકાત
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે તેમના દ્વિતીય દિવસે વૃંદાવન પહોંચ્યા અને અહીંના પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજ સાથે મુલાકાત કરી. શુક્રવારે સવારે 7:30 કલાકે રાષ્ટ્રપતિ કડક સુરક્ષા વ્યવસ્થામા?...
પીએમ મોદી : ભારત વૈશ્વિક ઉર્જા ક્ષેત્રમાં નિર્ણાયક પ્રકરણ લખી રહ્યું છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું કે ભારત વૈશ્વિક ઉર્જા ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પ્રકરણ લખી રહ્યું છે. તેમના ટિપ્પણી અનુસાર, આ પરિવર્તન વીજળીકરણ, સ્વચ્છ ઉર્જા અને સ્થાનિક ઉત્પાદ?...
IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત, ઈરાને 67 મી વખત ઈઝરાયલ પર મિસાઈલ હુમલા શરૂ કર્યા
20 માર્ચ, 2026 ના રોજ, ઇઝરાયલ અને અમેરિકા દ્વારા ઈરાનની રાજધાની તેહરાન પર ‘મસમોટો’ હુમલો શરૂ કરવામાં આવ્યો છે. આ હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત નીપજ્યું છે. બીજી તરફ, ઈર...
ભારતમાં 20 માર્ચથી પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં વધારો, સામાન્ય પેટ્રોલ હાલ સ્થિર
ભારતમાં 20 માર્ચ, 2026થી પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ટોચની બેન્કિંગ અને તેલ કંપનીઓએ આ અંગે જાહેરાત કરી છે, જેમાં BPCLના ‘Speed’, HPCLના ‘Power’ અને IOCLના ‘XP95’ પ્રીમિયમ પેટ્રોલના ભાવ લિટર ?...
જલ જીવન મિશન 2.0 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે MoU સંપન્ન
ગુજરાતમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે મહત્વપૂર્ણ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) હસ્તાક્ષર થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી. ?...
ભાજપ કાર્યકર્તા ધ્યેય સાથે પક્ષ અને સમાજની અપેક્ષા પૂર્ણ કરનાર છે – હર્ષદગિરિ ગોસાઈ
સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીઓ સંદર્ભે ભાવનગર જિલ્લા ભાજપની બેઠકમાં અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રી, રાજ્યના મંત્રી અને પદાધિકારીઓનું માર્ગદર્શન મળ્યું જેમા?...
કેન્દ્રની મોટી રાહત : એપ્રિલમાં રેશનકાર્ડ ધારકોને મળશે એકસાથે 3 મહિનાનું અનાજ
કેન્દ્ર સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા એપ્રિલ 2026 માટે રેશનકાર્ડ ધારકોને મોટી રાહતના સમાચાર મળ્યા છે. સત્તાવાર જાહેરાત અનુસાર, લાભાર્થીઓને એકસાથે ત્રણ મહિનાનું અનાજ—એપ્રિલ, મે ?...
સિંધુ જળ સંધિ પર ભારતનો કડક નિર્ણય, પાકિસ્તાન સુધરશે નહીં ત્યાં સુધી કોઈ ચર્ચા નહીં
ભારત એ પાકિસ્તાન સામે કડક વલણ અપનાવતા સ્પષ્ટ ચેતવણી આપી છે કે જ્યાં સુધી પાકિસ્તાન ‘આતંકવાદનું વૈશ્વિક કેન્દ્ર’ તરીકે પોતાની નીતિઓમાં ફેરફાર નહીં કરે, ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત જ રહ?...
સુરેન્દ્રનગરમાં ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ’નો ભવ્ય આરંભ, ખેડૂતોને મળશે સીધી બજાર સુવિધા
ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રાજ્યમાં પૌષ્ટિક આહાર અંગે જાગૃતિ ફેલાવવા અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. આ અંતર્ગત વઢવ?...