હવે વધુ રાહ જોવી નહિ પડે, આ દિવસથી મુસાફરો વંદે ભારત સ્લીપર કોચનો આનંદ ઉઠાવી શકશે
લાંબા અંતરની મુસાફરીને આરામદાયક બનાવવા માટે ભારતીય રેલ્વે સતત સુવિધાઓમાં વધારો કરી રહી છે. રેલવે હવે હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારતમાં સ્લીપર કોચ લઈને આવી જઈ રહી છે. વંદે ભારતની સફળ ટ્રાયલ બાદ તે...
‘ભારતીય નાગરિકો આ દેશમાં જવાનું ટાળજો…’ વિદેશ મંત્રાલયે જાહેર કરી કડક એડવાઈઝરી
ભારત સરકારે સીરિયા માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરીને ભારતીય નાગરિકોને આગામી આદેશો સુધી દેશની મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે. આ ચેતવણી સીરિયાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આવ?...
ભારતીય પાસપોર્ટ ધારકો માટે ખુશખબર, ફિલિપાઈન્સ ભારતીય મુસાફરોને આપશે ફ્રી ઈ-વિઝા
ભારતીય પાસપોર્ટ ધારકો માટે ફિલિપાઈન્સની મુલાકાત લેવાનું વધુ સરળ બનશે. આ દક્ષિણપૂર્વ એશિયાઈ દેશ ભારતીય પ્રવાસીઓ માટે તેના વિઝા નિયમોમાં મોટી છૂટછાટ આપવા જઈ રહ્યો છે. પ્રેસિડેન્ટ ફર્ડિનાન્...
ISRO ફરી ઈતિહાસ રચવા તૈયાર, યુરોપિયન સ્પેસ એજન્સીના સોલાર મિશનનું કરશે લોન્ચિંગ
ભારતીય અવકાશ સંશોધન કેન્દ્રના ખાતામાં બીજી મોટી સિદ્ધિ નોંધાઈ જવાની છે. 4 ડિસેમ્બરે ISRO યુરોપિયન સ્પેસ એજન્સીના સોલર મિશન પ્રોબા-3ને લોન્ચ કરશે. ખાસ વાત એ છે કે આ ઉપગ્રહોને ઈસરોના PSLV રોકેટ દ્વા?...
16 બિલ શિયાળુ સત્રમાં લાવવાની મોદી સરકારની તૈયારી, વકફથી લઇને મુસ્લિમ વકફનો કરાશે સમાવેશ!
વક્ફ (સુધારા) બિલની સંસદમાં વિચારણા માટેની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે. આ બિલના સંદર્ભમાં બંને ગૃહોની સંયુક્ત સમિતિએ 27 બેઠકો યોજીને તેનો અહેવાલ તૈયાર કરવા મહત્તમ પ્રયત્ન કર્યો છે. શિયાળુ ?...
દેવ બિરસા સેના દ્વારા વ્યારા ના ધારાસભ્ય મોહન કોણીનું જિલ્લા સેવા સદનની બહાર પૂતળા દહન કરવામાં આવ્યું..
વ્યારા તાલુકાના ચીખલવાવ ગામે ખ્રિસ્તી અધ્યાત્મિક સંમેલન 2024 ના કાર્યક્રમમાં ધારાસભ્ય મોહન કોકણી મુખ્ય મહેમાન તરીકે ગયા હતા... દેવ બિરસા સેના દ્વારા ખ્રીસ્તી અધ્યાત્મિક સંમેલન કાર્યક્રમનો...
નડિયાદ શ્રી સંતરામેશ્વર મહાદેવ કમંડલકુંડ મહાદેવ મંદિર ખાતે દિપોત્સવનું આયોજન કરાયું
શ્રી સંતરામ મંદિર નડિયાદ સંચાલિત પરમ પૂજ્ય મહંતશ્રી રામદાસજી મહારાજના શુભ આશીર્વાદ તથા શ્રી સંતરામેશ્વર મહાદેવના સંતશ્રી શિવરામદાસજી મહારાજની આજ્ઞાથી કારતક વદ ચોથ શ્રી સંતરામેશ્વર મહા?...
બહાર અને અંદર થી ભીંજવે તેવી ગુજરાતી ફિલ્મ ” ધી ગ્રેટ ગુજરાતી મેટ્રીમની” રિલીઝ થશે આગમી ૨૨ નવેમ્બરે
" ધી ગ્રેટ ગુજરાતી મેટ્રીમની " પારિવારિક ફિલ્મ છે , ફિલ્મની મુખ્ય ભૂમિકામાં હિતેન કુમાર , મિત્ર ગઢવી અને સિદ્ધિ ઈડનાની , દેવર્ષિ શાહ , ત્તતસ્ત મુન્શી , સૂચિત ત્રિવેદી અને જ્હાનવી ગુરનાની છે . ફિલ...
થરાદના રસ્તાઓ ઉપર દર્દી વગરની દોડતી ખાનગી હોસ્પિટલોની એમ્બ્યુલેશો ! ઇમરજન્સી સાયરનના કારણે વેપારીઓ અને વાહન ચાલકો પરેશાન
આરોગ્યની વાત આવે એટલે ઈમરજન્સી શબ્દ પણ આવતો જ હોય છે ત્યારે કોઈ પણ પ્રજાજન અને કોઈપણ દુઃખ રોગ કે દર્દ થાય ત્યારે ઈમરજન્સી સેવા હોવી ખૂબ જરૂરી છે ત્યારે તે ઈમરજન્સી સેવાનું નામ એમ્બ્યુલન્સ રા...
સબરીમાલા મંદિરના આજથી કપાટ ખુલશે, દરરોજ કેટલા ભક્તો દર્શન કરી શકશે?
સબરીમાલા ખાતે અયપ્પા મંદિર આજે સાંજે 5 વાગ્યે ખુલશે. આ સાથે, ભક્તોને બપોરે 1 વાગ્યાથી પહાડ પર ચઢવાની મંજૂરી આપવામાં આવશે. શુક્રવાર અને શનિવારે સવારે 3 વાગ્યાથી દર્શનની છૂટ આપવામાં આવશે. સબરીમા...