મણિપુરમાં મ્યાનમારથી 900 આતંકવાદી ઘૂસ્યાં, ગુપ્તચર અહેવાલથી સરકારનું ટેન્શન વધ્યું
મ્યાનમારથી લગભગ 900 આતંકવાદીઓ મણિપુરમાં ઘૂસ્યા હોવાના મોટા અહેવાલે સરકારની ચિંતા વધારી દીધી છે. આ આતંકવાદીઓ રાજ્યમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા હોવાની પણ ચર્ચા છે. ગુપ્ત?...
નવમી વખત PM મોદી અમેરિકા રવાના, ક્વાડ અને યુએન મહાસભાની બેઠકોને કરશે સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે (21મી સપ્ટેમ્બર) વહેલી સવારે અમેરિકાના પ્રવાસે રવાના થઈ ગયા છે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી ક્વાડ (Quad) સમિટમાં ભાગ લેશે. ઘણી દ્વિપક્ષીય બેઠકોની પણ શક્યતા છે...
‘મોબાઈલ, લેપટોપમાં પણ થઈ શકે છે બ્લાસ્ટ…’, પેજર બ્લાસ્ટથી લેબનોનમાં દહેશત, લોકો ફેંકી રહ્યા છે ઈલેક્ટ્રિક ઉપકરણો
મંગળવાર અને બુધવારે થયેલા બ્લાસ્ટથી લેબનોનમાં દહેશત ફેલાઈ ગઈ છે. પ્રથમ દિવસે લેબનોનની રાજધાની બેરુત સહિત દેશના ઘણા ભાગોમાં કમ્યુનિકેશન માટે ઉપયોગમાં લેવાતા 5,000 પેજરમાં બ્લાસ્ટ થયો હતો. આ હ?...
વાયરલ ફીવર, ટાઈફોઈડ અને ડેન્ગ્યુનો ખતરો, જાણો લક્ષણો અને બચવાના ઉપાયો
બદલાતી સિઝનના કારણે અત્યારે મોટાભાગના લોકો બીમાર પડે છે. વાયરલ ફીવર, ટાઈફોઈડના દર્દીઓ ઝડપથી વધી રહ્યા છે. વાયરલ ઈન્ફેક્શનના દર્દીઓની પણ સંખ્યા વધી રહી છે. બાળકો જલ્દીથી આ બીમારીની ઝપેટમં આવ?...
આ શહેરમાં બનશે દેશની પહેલી બુલેટ ટ્રેન, ટોપ સ્પીડ 280 કિમી પ્રતિ કલાક, જાણો કેટલો થશે ખર્ચ
ટ્રાફિક મૂવમેન્ટના મામલે ભારતમાં સૌથી ધીમા શહેર તરીકે ઓળખાતા બેંગ્લોરમાં દેશની સૌથી પહેલી બુલેટ ટ્રેન તૈયાર થશે. ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરીએ 5 સપ્ટેમ્બરના રોજ બે ચેર-કાર હાઈ-સ્પીડ ટ્રેનના નિર્?...
તિરુપતિ મંદિરના પ્રસાદમાં પશુઓની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો; માછલીનું તેલ મેળવવાની પુષ્ટિ
વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ વેંકટેશ્વર મંદિરના પ્રસાદમાં ભેળસેળની પુષ્ટિ થયા બાદ આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુએ કહ્યું છે કે આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે રાજ્ય?...
ભારતથી યુક્રેન હથિયાર પહોંચાડવાના સમાચાર ભ્રામક, વિદેશ મંત્રાલયે વિદેશી મીડિયાના દાવાને ફગાવ્યા
ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા ભારતીય હથિયારો યુરોપિયન ગ્રાહકો દ્વારા યુક્રેનના મોકલવાના દાવાને ફગાવી દીધા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે 'અમે આવા સમાચાર વિશે માહિ?...
MSU અને ISGJ દ્વારા જ્વેલરી ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગમાં ઉદ્યોગ કેન્દ્રિત MBA અને BBA કોર્સની શરુઆત કરવામાં આવી
આ પ્રસંગે એમએસયુના ઇન્ડસ્ટ્રીયલ રીલેશન્સના વાઇસ સજીવ કુમાર અને આઈએસજીજેના એકેડેમિક ડિરેક્ટર હાજર રહ્યા હતા. એમઓયુ પર હસ્તાક્ષર એમએસયુ ના સહસ્થાપક અને પ્રો- ચાન્સેલર કુલદીપ સરમા અને આઈએસજ...
ભારતે ફરીથી માલદીવ માટે ખોલી તિજોરી, કરોડો ડોલરના ટ્રેઝરી બિલનું કર્યું રોલ ઓવર
માલદીવમાં ભારતીય હાઈ કમિશને ગુરુવારે જાહેરાત કરી હતી કે માલદીવ સરકારની વિનંતી પર ભારતે બીજા એક વર્ષ માટે US$50 મિલિયનથી વધુ ટ્રેઝરી બિલ મોકલ્યા છે. 13 મેના રોજ US$50 મિલિયન ટ્રેઝરી બિલના પ્રથમ રોલઓ?...
દરરોજ હળદરવાળું દૂધ પીવાથી શરીરને શું થાય છે ફાયદા ? આટલું જરુર જાણી લેજો
હળદરવાળા દૂધનું સેવન એટલે દરેક રોગનો ઈલાજ. વાસ્તવમાં હળદરવાળા દૂધનો ઉપયોગ અત્યારથી નહીં પરંતુ પ્રાચીન સમયથી છે. હળદરના દૂધને ગોલ્ડન દૂધ કહેવામાં આવે છે. આ દૂધ એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે, જે ?...