સંસદમાંથી સાવરકરનું ચિત્ર હટાવવાની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
સુપ્રીમ કોર્ટે ભારતીય સંસદ ભવન અને અન્ય સરકારી તથા જાહેર સંસ્થાઓમાંથી સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકરના પોટ્રેટ અને તસવીરો હટાવવાની માંગ કરતી જાહેર હિતની અરજીને કડક શબ્દોમાં ફગાવી ?...
2026નું બજેટ 1 ફેબ્રુઆરીએ થશે રજૂ, 28 જાન્યુઆરીથી સત્રની શરૂઆત
સંસદનું બજેટ સત્ર 2026 માટે 28 જાન્યુઆરીથી શરૂ થશે અને 2 એપ્રિલ સુધી ચાલશે, જેને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંજૂરી આપી દીધી છે. આ સત્ર બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 28 જાન્યુઆરીથી શરૂ થઈ 13 ફેબ્?...
ભારે હોબાળા વચ્ચે લોકસભામાં ‘જી રામ જી’ બિલ પાસ, ગૃહમાં બિલની કોપી ફાડી નાખાઈ
સંસદના ચોમાસું સત્ર દરમિયાન ગુરુવારે લોકસભામાં ભારે હોબાળા અને વિરોધ વચ્ચે સરકાર દ્વારા રજૂ કરાયેલું ‘વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) 2025’ એટલે કે ‘VB-G RAM G (જી રામ જી)’ ?...
સંસદમાં વંદે માતરમ્ ચર્ચા : પીએમ મોદી બોલ્યા—‘કોંગ્રેસે મુસ્લિમ લીગ સામે ઘૂંટણ ટેક્યા હતા’
સંસદના શિયાળુ સત્રમાં આજે વંદે માતરમ્ પર ચર્ચા કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદીએ પણ આ મુદ્દે સંસદમાં સંબોધન કર્યું. તેમણે કહ્યું, કે જે મંત્ર અને જયઘોષે આઝાદીના આંદોલનમાં ઊર્જા અને પ્રેરણ?...
સંસદ શિયાળુ સત્ર શરૂ : પીએમ મોદીએ વિપક્ષને કહ્યું– ડ્રામા માટે ઘણી જગ્યા, સંસદમાં કામ થવું જોઈએ
સોમવારથી શરૂ થતા સંસદના શિયાળુ સત્ર પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ ભવનની બહાર મીડિયાને ટૂંકું સંબોધન કર્યું, જેમાં તેમણે વિપક્ષને સદ્ભાવપૂર્વક પરંતુ કડક સંદેશ આપ્યો. પીએમ મોદીએ કહ્?...
પહેલી ડિસેમ્બરથી સંસદનું શિયાળું સત્ર શરૂ થશે, કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કરી પુષ્ટિ
કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે સંસદનું શિયાળું સત્ર 1 ડિસેમ્બર 2025થી શરૂ થશે અને 19 ડિસેમ્બર 2025 સુધી ચાલશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સરકારના પ્રસ્તાવને...
દુનિયાની પ્રથમ AI મંત્રીએ સંસદમાં આપ્યું મોટું નિવેદન : ‘હું માણસોની જગ્યા લેવા નથી આવી’
આલ્બેનિયાએ વિશ્વને ચોંકાવીને વિશ્વની પ્રથમ એઆઈ મંત્રીની નિમણૂક કરી છે, જેમનું નામ ડાયેલા છે. ડાયેલા એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પ્રોગ્રામ છે, જેને આલ્બેનિયાની નેશનલ એજન્સી ફોર ઈન્ફોર્મેશ?...
નેપાળમાં સોશિયલ મીડિયા બૅન થતાં બબાલ, યુવાનો સંસદમાં ઘૂસ્યા, ફાયરિંગમાં એકનું મોત
નેપાળની રાજધાની કાઠમંડુ અને અન્ય શહેરોમાં હાલમાં Gen-Z ક્રાંતિ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે. સોશ્યલ મીડિયા પર સરકાર દ્વારા લાગુ કરાયેલા પ્રતિબંધને કારણે હજારોની સંખ્યામાં યુવા-યુવતીઓ રસ્તા પર...
પાકિસ્તાન અવળચંડાઈ કરશે તો ફરી ઓપરેશન સિંદૂર કરીશું : સંસદમાં રાજનાથ સિંહનું નિવેદન
લોકસભામાં પહલગામ આતંકવાદી હુમલો અને ઓપરેશન સિંદૂર પર ચર્ચાની શરૂઆત થઈ હતી. જેમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંસદમાં આ ચર્ચાની શરૂઆત કરી હતી. પરંતુ, વિપક્ષના હોબાળાના કારણે બપોરે બે વાગ્યા...
આજથી સંસદનું ચોમાસું સત્ર, 21 ઑગસ્ટ સુધી ચાલશે : 8 નવાં બિલ રજૂ કરશે સરકાર
21 જુલાઈથી શરૂ થતા ચોમાસું સત્રને લઈને દેશની રાજનીતિક પ્રવૃત્તિઓ ફરી એકવાર ગતિ પકડી રહી છે. આ સત્ર 21 ઓગસ્ટ સુધી ચાલશે અને કુલ 32 દિવસના સમયગાળામાં 21 બેઠકો યોજાવાની છે. મધ્યમાં 12 થી 18 ઓગસ્ટ દરમિયાન...