PM મોદીએ સિંગાપોરમાં કહ્યું, ‘અમે ભારતમાં ઘણા સિંગાપોર બનાવવા માંગીએ છીએ, સેમિકન્ડક્ટર પ્લાન્ટની પણ મુલાકાત લીધી
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સિંગાપોરના વડા પ્રધાન લોરેન્સ વોંગની મુલાકાત દરમિયાન, વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય ભાગીદારીને મજબૂત કરવા માટે ચાર સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવ...
અમિત શાહની હાજરીમાં ત્રિપુરા, NLFT અને ATTFમાં ‘શાંતિ કરાર’ મંજૂર કરવામાં આવ્યો
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં બુધવારે ભારત સરકાર, ત્રિપુરા સરકાર, નેશનલ લિબરેશન ફ્રન્ટ ઑફ ત્રિપુરા (NLFT) અને ઓલ ત્રિપુરા ટાઈગર ફોર્સ (ATTF) ના પ્રતિનિધિઓએ ત્રિપુરા શાંતિ સમજૂતીના મેમ?...
PM મોદી સિંગાપુર જવા રવાના, બ્રુનેઈના સુલતાનને મળ્યા અને જાણો શું થયું?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બ્રુનેઈની મુલાકાત સમાપ્ત થઈ ગઈ છે. તેઓ બુધવારે બપોરે બ્રુનેઈથી સીધા સિંગાપોર જવા રવાના થયા હતા. પીએમ મોદીની બ્રુનેઈની મુલાકાત ઘણી રીતે ખાસ રહી છે. ભારતીય વડાપ્રધા...
સ્ટીલની બનાવી હોત તો…’ શિવાજીની પ્રતિમા તૂટી પડવાથી ફસાયેલા ભાજપને ગડકરીની શીખામણ
સિંધુદુર્ગમાં સ્થિત છત્રપતિ શિવાજીની પ્રતિમા તૂટી પડવાથી રાજકારણ ગરમાયુ છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં આ એક મોટો મુદ્દો બની ગયો છે. ચૂંટણી પહેલા જ આ ઘટના ઘટવાથી સત્તાધારી ગઠબંધન NDA બેકફૂટ પર છ...
કોઈ દોષિત હોય તો પણ ઘર ન તોડી શકાય: બુલડોઝર એક્શન સામે સુપ્રીમ કોર્ટની લાલ આંખ
સુપ્રીમ કોર્ટમાં બુલડોઝર મામલાની સુનાવણી આજે શરૂ થઈ ગઈ. જસ્ટિસ ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચ સમક્ષ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલો રજૂ કરી. મહેતાએ કહ્યું કે જે કાર્યવાહી કરવામાં આ...
કાનૂની શિક્ષણ પ્રાદેશિક ભાષાઓમાં આપવું જોઈએ જેથી વકીલો તેમની માતૃભાષામાં દલીલ કરી શકે…’: CJI ચંદ્રચુડ
ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે શનિવારે પ્રાદેશિક ભાષાઓમાં કાયદાકીય શિક્ષણની માંગ કરી હતી. તેમણે કહ્યું કે જો આમ થશે તો નાગરિકોને તેઓ જે ભાષા સમજે છે તેમાં કાયદાકીય સમજ પડશે. ડીવાય ?...
‘સતત વાતચીતનો યુગ હવે ખતમ’, આતંકવાદ પર જયશંકરની પાકિસ્તાનને આડકતરી વૉર્નિંગ
પાકિસ્તાન ઓક્ટોબરમાં CHG બેઠકનું આયોજન કરવા જઈ રહ્યું છે. જેના માટે તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું છે. જોકે, આ બેઠક માટે પાકિસ્તાનના આમંત્રણ પર ભારત સરકારે હજુ સુધી કોઈ નિર્ણય ?...
‘મહિલાઓને ઝડપથી ન્યાય મળે, ત્યારે જ….’, સુપ્રીમ કોર્ટના 75 વર્ષ પૂર્ણ થવા પર બોલ્યા PM મોદી
ભારતની સર્વોચ્ચ અદાલતના જિલ્લા ન્યાયતંત્રની છ સત્રની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદ શનિવારથી શરૂ થઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે સ્ટેમ્પ અને...
દિલ્હીમાં આજથી જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય પરિષદ, PM મોદી કરશે ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે જિલ્લા ન્યાયતંત્રની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. આ કોન્ફરન્સનું આયોજન સુપ્રીમ કોર્ટ દ્વારા દિલ્હી સ્થિત ભારત મંડપમ ખાતે કરવામાં આવી રહ્યું...
અવની લેખરાએ પેરિસ પેરાલિમ્પિકમાં જીત્યો ગોલ્ડ, રોડ અકસ્માતમાં પગ ગુમાવ્યો, હવે ઈતિહાસ રચ્યો
પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતનું ખાતું ખોલવામાં આવ્યું છે. ભારતની બે દીકરીઓએ એક જ ઈવેન્ટમાં બે મેડલ જીત્યા છે. શૂટર અવની લેખરાએ ફરી એકવાર ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. અવનીએ 10 મીટર એર રાઈફ?...