જન વિશ્વાસ વિધેયક 2026 પસાર : નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરી ખુશી, ઈઝ ઓફ લિવિંગ અને બિઝનેસમાં મોટો સુધારો
ભારતની સંસદ દ્વારા ‘જન વિશ્વાસ (જોગવાઈઓમાં સુધારો) વિધેયક, 2026’ પસાર કરવામાં આવતાં દેશમાં શાસન વ્યવસ્થામાં એક મહત્વપૂર્ણ સુધારો જોવા મળ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઐતિહાસિક પગલાને ...
ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકે રચ્યો ઈતિહાસ
નડિયાદ, મધ્ય ગુજરાતની અગ્રણી અને ૭૮ વર્ષની ભવ્ય તેમજ જ્વલંત કારકિર્દી ધરાવતી ‘ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિ., નડિયાદ’એ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન સફળતાના તમામ રેકોર્ડ ત...
નડિયાદ ખાતે શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં “શ્રી હનુમાન જન્મોત્સવ”ની ભક્તિપૂર્ણ ઉજવણી
નડિયાદ સ્થિત શ્રી સંતરામ કેળવણી મંડળ સંચાલિત શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં તા. 02-04-2026, ગુરુવારના રોજ “શ્રી હનુમાન જન્મોત્સવ” ભક્તિભાવ સાથે ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન નાનાં-?...
પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે ભારતનો મોટો દાવો : ઈંધણ-ગેસ પૂરતો, નાગરિકોની સુરક્ષા સરકારની પ્રાથમિકતા
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ જેવી પરિસ્થિતિના પ્રભાવ વચ્ચે ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણ અને ગેસનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે અને સામાન્ય જનતાને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સ?...
લખનૌમાં ગેરકાયદેસર મસ્જિદ પર કાર્યવાહી, અલ્હાબાદ હાઇકોર્ટના આદેશ બાદ બુલડોઝર ચાલ્યું
ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌમાં બક્ષી કા તાલાબ (BKT) વિસ્તારમાં સરકારી જમીન પર બનેલી ગેરકાયદેસર મસ્જિદને બુધવારે મોડી રાત્રે બુલડોઝર વડે તોડી પાડવામાં આવી હતી. આ કાર્યવાહી અલ્હાબાદ હાઇકોર્ટન?...
‘નાગરિક દેવો ભવ’ ગવર્નન્સનો મૂળ મંત્ર : નરેન્દ્ર મોદીનો કર્મયોગી સાધના સપ્તાહમાં સંદેશ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘કર્મયોગી સાધના સપ્તાહ’ દરમિયાન દેશના શાસનતંત્રને વધુ સંવેદનશીલ અને નાગરિક-કેન્દ્રી બનાવવા માટે ‘નાગરિક દેવો ભવ’નો મૂળ મંત્ર આપ્યો છે. વીડિયો સંદેશ દ્વારા સ?...
હનુમાન જયંતિએ ‘રામાયણ’નું ટીઝર રિલીઝ, રણબીર કપૂર તરીકે ભગવાન રામની પ્રથમ ઝલક
બોલિવૂડની મોસ્ટ અવેટેડ ફિલ્મ રામાયણનું ટીઝર આખરે રિલીઝ થઈ ગયું છે, જેને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હનુમાન જયંતિના પાવન અવસર પર રિલીઝ કરાયેલા આ ટીઝરમાં રણબીર કપૂર ભગવાન રામ?...
દેવભૂમિ દ્વારકા : ઈસુદાન ગઢવી સહિત 17 AAP કાર્યકર્તાઓની ધરપકડ, જામીન પર મુક્તિ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજકીય તંગદિલી વચ્ચે મોટી ઘટના સામે આવી છે, જ્યાં આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સહિત 17 કાર્યકર્તાઓને પોલીસે ધરપકડ કરી હતી. જામ ખંભાળિયા પોલ?...
ગુજરાત બન્યું રોકાણકારોની પહેલી પસંદ : ગાંધીનગર બેઠકમાં ₹1600 કરોડથી વધુના રોકાણને મંજૂરી
ગુજરાત આજે વૈશ્વિક રોકાણકારો માટે સૌથી આકર્ષક ગંતવ્ય બની રહ્યું છે. ઔદ્યોગિક વિકાસને વધુ વેગ આપવા માટે હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હ?...
ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી 2027ની શરૂઆત : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વ-ગણતરી પૂર્ણ કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે 2027ની વસ્તી ગણતરી માટે પોતાની સ્વ-ગણતરી પૂર્ણ કરી અને ભારતની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ સેન્સસ પ્રક્રિયાનો શુભારંભ કર્યો. તેમણે આ અંગે માહિતી X પર પોસ્ટ કરીને ?...