શપથ ગ્રહણની તારીખને લઈને નવું અપડેટ, હવે નરેન્દ્ર મોદી 8 નહીં પણ 9 જૂને પીએમ પદના શપથ લઈ શકે છે.
શપથગ્રહણની તારીખને લઈને એક નવું અપડેટ આવ્યું છે. સૂત્રોનું કહેવું છે કે નરેન્દ્ર મોદી 9 જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. લોકસભા ચૂંટણીમાં NDAને બહુમતી મળી છે અને તે ત્રીજી વખત સત્?...
ઝેલેન્સ્કીનાં મોદીને અભિનંદન : કહ્યું ‘દુનિયા તેનું મહત્ત્વ જાણે છે : વિશ્વ રાજકારણમાં ભારતનું વજન છે’
લોકસભાની ચૂંટણીમાં સતત ત્રીજી વખત વિજેતા થવા બદલ યુક્રેનના પ્રમુખ વૉલોડીમીર ઝેલેન્સ્કીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યાં હતાં. સોશ્યલ મીડીયા પર કરેલા એક પોસ્ટમાં તેઓએ લખ્યું : ...
Narendra Modi 8 જૂને જ વડાપ્રધાન પદના શપથ કેમ લેશે ? 8 તારીખમાં શું છે ખાસ
મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. તેઓ 8 જૂને PM પદના શપથ લેશે. તેમના શપથ ગ્રહણ સમારોહની તારીખ 8 જૂન છે. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે માત્ર 8 તારીખે જ કેમ અન્ય કોઈ તારીખે જ નહીં. ?...
NDAમાં પડશે તિરાડ તો પણ બનશે મોદી સરકાર, ત્રીજી વખત વડાપ્રધાન તરીકે કેવી રીતે લેશે શપથ, જાણો A ટુ Z માહિતી
લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. ભાજપની આગેવાની હેઠળના ગઠબંધન NDA પાસે 292 બેઠકો છે અને વિપક્ષી પાર્ટીઓના INDI ગઠબંધન પાસે 234 બેઠકો છે. કેન્દ્રમાં સરકાર બનાવવા માટે 272 સાંસદોની જરૂર છે. NDA પાસે સરકા...
‘હાર-જીત રાજકારણનો હિસ્સો, નંબર-ગેમ ચાલતી રહેશે..’, છેલ્લી કેબિનેટમાં PM મોદીનું મોટું નિવેદન
વડાપ્રધાન મોદીએ આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને પોતાનું રાજીનામું સોંપી દીધુ છે. જે રાષ્ટ્રપતિએ સ્વીકારી લીધું છે અને જ્યાં સુધી નવી સરકાર ન બને ત્યાં સુધી પદ પર ચાલુ રહેવા જણાવ્યું હતું. ?...
PM મોદીએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ સ્વીકાર્યું, હવે ક્યારે શપથ?
PM નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાષ્ટ્રપતિ ભવન પહોંચીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સાથે મુલાકાત કરીને પદેથી રાજીનામું આપ્યું હતું. હવે આગામી 8 જૂનના રોજ તેઓ ફ?...
દિલ્હીમાં બેઠકોનો રાઉન્ડ, PM મોદીએ બોલાવી કેબિનેટ બેઠક, NDA અને INDIA બ્લોક પર પણ વિચાર મંથન
લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ગયા છે જેમાં જનતાએ સ્પષ્ટ કરી દીધું છે કે સરકાર એનડીએની બનશે પરંતુ વિપક્ષમાં કોંગ્રેસને બેસાડશે. પરિણામોએ સૌ કોઈને આશ્ચર્ય ચકિત કરી દીધા છે. આજે ઈન્ડિયા ગઠબંધ?...
NDA ભ્રષ્ટાચારને નાબૂદ કરવા પર ફોકસ કરશેઃ મોદી
વિક્રમજનક ત્રીજી મુદત માટે સત્તા સંભાળવા સજ્જ બનેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વિકસિત ભારતના નિર્માણ માટે કયા પક્ષની સરકાર છે તેના ધ્યાનમાં રાખ્યા વગર તમામ રાજ્યો સાથે કામ કરવાની ...
‘જો મોદી જીતે તો પાકિસ્તાન…’, ચૂંટણી પરિણામો પહેલા PAKના પૂર્વ રાજદ્વારીએ શું કહ્યું?
આજે લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થશે ત્યારે એક્ઝિટ પોલના અંદાજ મુજબ, ભાજપ લોકસભા ચૂંટણી 2024માં જંગી બહુમતી સાથે આવે તેવું લાગી રહ્યું છે. ત્યારે નરેન્દ્ર મોદી ત્રીજીવાર વડાપ્રધાન બનશે. એવા?...
ભારે રસાકસી બાદ બનાસકાંઠા અને ભરૂચમાં આગળ નીકળ્યું ભાજપ, જુઓ હોટ સીટના હાલ
લોકસભા 2024ની ચૂંટણી માટે પડેલા મતોની ગણતરી થોડીવારમાં જ શરુ થશે. 19 એપ્રિલે મતદાન શરૂ થયું હતું, જે પહેલી જૂને પૂર્ણ થયું હતું. સાત તબક્કામાં મતદાન થયું હતું. ત્યારે આજે ખબર પડશે કે કેન્દ્રમાં કો...