પોલેન્ડના નવાનગર મેમોરિયલમાં PM મોદીએ જામ સાહેબને પુષ્પાંજલિ અર્પી, 1942 સંસ્મરણો તાજા થયા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય યુરોપના પોલેન્ડ દેશના પ્રવાસે છે. વડાપ્રધાનએ આજે પોલેન્ડના વોર્સોમાં સ્થિત સ્ક્વેર ઓફ ગુડ મહારાજા ખાતે ગુજરાતના નવા નગરના જામસાહેબ દિગ્વિજયસિંહ જા?...
આયુષ્માન યોજનામાં મોટા ફેરફારની તૈયારી, સારવારની રકમમાં થઈ શકે છે મસમોટો વધારો, જાણો વિગત
આયુષ્માન ભારત હેઠળ, વીમા કવચને બમણું કરીને 10 લાખ રૂપિયા અને મહિલાઓ માટે 15 લાખ રૂપિયા કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોના 4 લાખ બેડ ઉમેરવાની સાથે સાથ...
ભારત જે પણ કરે છે તે નવો રેકોર્ડ બની જાય છે, PM મોદીએ પોલેન્ડમાં કેમ આવું કહ્યું ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડની 2 દિવસના પ્રવાસે છે. તે 21 અને 22 ઓગસ્ટે પોલેન્ડમાં રહેશે અને ત્યારબાદ 23 ઓગસ્ટે યુક્રેન જવા રવાના થશે. આ દરમિયાન તેમણે પોલેન્ડમાં ભારતીય સમુદાયના લોકોને સંબો?...
PM મોદી જે દેશની મુલાકાતે છે, તે દેશના અનેક ઘરમાં થાય છે ગુજરાતના મહારાજાની પૂજા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં પોલેન્ડના પ્રવાસ પર છે. ભારત અને પોલેન્ડ વચ્ચે ગાઢ સંબંધ છે. આ બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોને 70 વર્ષ પૂરા થઈ રહ્યા છે. એક મહત્ત્વની બાબત એ છે, કે પોલેન્ડન?...
‘હિંદુઓ સુરક્ષિત તો દેશ સુરક્ષિત’: હિંસાપીડિત બાંગ્લાદેશી હિંદુઓ માટે આગળ આવ્યા ચારેય શંકરાચાર્ય, કહ્યું- સરકાર જમીન-સુરક્ષા આપે, ભોજનની વ્યવસ્થા અમે કરીશું
કથિત વિદ્યાર્થી આંદોલને હિંસક સ્વરૂપ ધારણ કરી લેતાં પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપ્યા બાદ બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાની અનેક ઘટનાઓ સામે આવી. ત્યારે ભારતના ચાર મઠોના શંકરાચાર?...
32 વર્ષ બાદ અજમેર સેક્સ સ્કેન્ડલના 6 દોષિતોને આજીવન કેદ
1992ના અજમેર સેક્સ સ્કેન્ડલ કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ રંજન સિંઘે 6 ગુનેગારોને સજા સંભળાવી છે. આ તમામને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે અને દરેકને ₹5 લાખ દંડ પણ ફટકારવામાં આવ્યો છે. 32 વ...
પહેલીવાર વડાપ્રધાન મોદી યુક્રેન જશે, 4 વર્ષમાં ચોથી વાર મળશે ઝેલેન્સ્કી અને પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ફરી વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે. આ વખતે તેઓ પોલેન્ડ અને યુક્રેનની મુલાકાતે જવાના છે. સૌથી પહેલા વડાપ્રધાન મોદી પોલેન્ડ જશે જ્યાં તે 21 અને 22 ઓગસ્ટ રોકાશે. ત્યારપછી ત?...
દ્વારિકા નગરી ની વિશ્વ સ્તર ની થશે કાયાપલટ , ત્રણ તબક્કામાં થશે વિસ્તરણ પ્રથમ તબક્કામાં ૧૫૦ કરોડની ફાળવણી
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વમાં ગુજરાતમાં અનેક ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો- ટૂરિસ્ટ ડેસ્ટિનેશનને કરોડોના ખર્ચે પ્રવાસીઓ મા?...
રેલવે, રોડ કોરિડોર અને એરપોર્ટ… કેબિનેટ મીટિંગમાં કયા કયા પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેબિનેટ મીટિંગ યોજાઈ જેમાં અનેક યોજનાઓને મંજૂરી આપવામાં આવી, જેમાં રેલવે, રોડ અને એરપોર્ટ સંબંધિત પ્રોજેક્ટ્સ સામેલ છે. આ વાતની જાણકારી કેન્દ્રીય મંત...
PM મોદીએ લાલ કિલ્લા પરથી આપ્યો સામાન્ય જનતાને મેસેજ, જાણો સમૃદ્ધ ભારત માટે શું સૂચનો આવ્યા
દેશ આજે તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. પીએમ મોદીએ આજે લાલ કિલ્લા પર 11મી વખત તિરંગો ફરકાવ્યો. આ પછી તેમણે રાષ્ટ્રને સંબોધન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ લાલ કિલ્લાના કિલ્લા પરથી સામા?...