‘હું આવનારી પેઢીને આગ્રહ કરીશ કે…’, કોણ હતા આચાર્ય 108 વિદ્યાસાગરજી મહારાજ, જેમની યાદમાં PM મોદીએ લખ્યો લેખ
વિદ્યાસાગરજી મહારાજને PM મોદીએ ભાવભીની સ્મરણાંજલિ આપતા એક લેખ લખ્યો. અમે PM મોદીના એ લેખને અહીં શબ્દશ: રજૂ કરીએ છીએ. PM મોદીએ લખ્યું કે, જીવનમાં આપણે એવા બહુ ઓછા લોકોને મળીએ છીએ, જેમની નજીક જતા જ મન...
કટ્ટર વિરોધી નેતા પણ બની ગયા PM મોદીના ફેન ; કહ્યું કાશ્મીરને જેની જરૂર હતી એ જ કામ કરી રહ્યા છે PM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ કાશ્મીરને 30,500 કરોડ રૂપિયાના પ્રોજેક્ટની ભેટ આપી છે. પ્રધાનમંત્રીએ એજ્યુકેશન, રેલવે, એવિએશન અને રોડ સેક્ટર્સ સાથે જોડાયેલ વિકાસકાર્યોની ભેટ આપી છે. પ્?...
હવે ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓ વર્ષમાં 2 વખત આપી શકશે બોર્ડની પરીક્ષા, શિક્ષણ મંત્રીએ આપી માહિતી
ધોરણ 10 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ધોરણ 10 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાને લઈને સૌથી વધુ ચિંતિત રહેતા હોય છે. તેથી હવે આ તણાવને ઓછો ...
’70 વર્ષનાં અધૂરાં સપનાં પૂરા કરીશું’, PM મોદીએ જમ્મુ-કાશ્મીરને 30,500 કરોડની ભેટ આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુની મુલાકાતે છે. અહીં તેમણે શિક્ષણ, રેલવે, ઉડ્ડયન અને માર્ગ ક્ષેત્રો સહિત રૂપિયા 30,500 કરોડના અનેક વિકાસ પરિયોજનાઓની શરૂઆત કરી છે. વડાપ્રધાન મોદીએ રૂપિયા 13,375 કર?...
ભારત તેની પ્રાચીન મૂર્તિઓ વિદેશોમાંથી લાવી રહ્યું છે : બીજી તરફ દેશમાં વિદેશી રોકાણ વધ્યું છે : મોદી
'કાલ ચક્ર ફરી રહ્યું છે, તે સંપૂર્ણ આંટો કરવા ઉપર છે. ઉત્તર પ્રદેશનાં સંભલપૂરમાં 'શ્રી કલ્કી ધામ મંદિર'નો શિલાન્યાસ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું કે, એક તરફ ભારત વિદેશોમાં?...
PM મોદીનો ગુજરાત પ્રવાસ: તરભ તથા દ્વારકામાં કરશે દર્શન, રાજકોટ અને નવસારીમાં પણ ભવ્ય કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી પહેલા તા. 22 તેમજ 24 અને 25 દરમ્યાન ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જેમાં પ્રથમ દિવસ એટલે કે 22 તારીખે વડાપ્રધાન વિસનગરનાં તરભ ખાતે વાળીનાથ મંદિર પ્રાણ પ્રતિષ્?...
ભારતના સૌથી લાંબા કેબલ સ્ટેયડ બેટ-દ્વારકાના સિગ્નેચર બ્રિજની શું છે વિશેષતાઓ?
આગામી 25 ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદી બેટ દ્વારકા અને ઓખાને જોડતા ફોરલેન કેબલ સ્ટેયડ સિગ્નેચર બ્રિજ ખુલ્લો મુકનાર છે. વડાપ્રધાન દ્વારા લોકાર્પણને લઈ તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી છે. આ અંગે દ?...
પહેલા યુપીમાંથી તોફાનો અને લૂંટફાટના સમાચાર આવતા હતા, હવે રોકાણની ચર્ચા છેઃ PM નરેન્દ્ર મોદી
લખનૌમાં યુપી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટના ચોથા ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારોહને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, થોડા વર્ષો પહેલા આપણે કલ્પના પણ કરી શકતા ન હતા કે ઉતરપ્રદેશમાં મૂડીરોકાણનું આ પ્...
PM મોદી આવતીકાલ 20 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે, અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આવતીકાલ 20 ફેબ્રુઆરીએ જમ્મુની મુલાકાતે જવાના છે. વડાપ્રધાન તેમની જમ્મુ કાશ્મીરની મુલાકાત દરમિયાન અનેક પ્રોજેક્ટનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. જમ્મુ-કાશ્મીર કેન્...
5 એકરનું સંકુલ, 108 ફૂટ ઊંચું શિખર, 10 ગર્ભગૃહ… કલ્કી ધામ મંદિર હશે અનોખું
પૌરાણિક માન્યતાઓ અનુસાર, કળિયુગ 432000 વર્ષનો છે, જેનો પ્રથમ તબક્કો હાલમાં ચાલી રહ્યો છે. જ્યારે કળિયુગનો અંતિમ તબક્કો શરૂ થશે, ત્યારે ભગવાન કલ્કી અવતાર લેશે. આ રીતે, સંભલનું કલ્કી ધામ વિશ્વનું પ?...