ગુજરાત બોર્ડ પરિણામ 2026 : ધો.12 અને GUJCETનું પરિણામ એકસાથે, બાદમાં ધો.10 રિઝલ્ટ જાહેર થશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાના પરિણામોને લઈને મોટી અપડેટ સામે આવી છે. મળતી માહિતી મુજબ આગામી સપ્તાહમાં ધો.12 સાયન્સ અને સામા?...
ઉપલેટા તાલુકા પંચાયતમાં મોટો રાજકીય પલટો, AAPના સભ્ય ભાજપમાં જોડાતા સત્તા સમીકરણ બદલાયું
ઉપલેટા તાલુકા પંચાયતના રાજકારણમાં આજે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. ચંદુભાઈ જાદવએ AAP છોડીને BJP માં જોડાતા તાલુકા પંચાયત પર ભાજપનો કબજો લગભગ નિશ્ચિત બની ગયો છે. ‘કિંગમેકર’ બન્યા બાદ લીધો નિર્ણય...
પુણેમાં હૃદયવિદારક ઘટના : 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, ગ્રામજનોમાં રોષ
મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ભોર તાલુકામાંથી એક કમકમાટીભરી ઘટના સામે આવી છે, જેમાં 4 વર્ષની માસૂમ બાળકી પર 65 વર્ષીય વૃદ્ધે દુષ્કર્મ ગુજાર્યા બાદ તેની હત્યા કરી નાખી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમ?...
‘સુરત’ દેશમાં જળ સંચય અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નવું મોડેલ બનશે : કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ
સુરત શહેરે વિકાસ અને નવીનતામાં એક વધુ સિદ્ધિ મેળવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ટ્રીટેડ પાણીના વેચાણથી દર વર્ષે અંદાજે ₹300થી ₹350 કરોડની આવક થઈ રહી છે, જે દેશભરની અન્ય પાલિકાઓ માટે પ્રેરણારૂપ ?...
મહેસુલ રાજ્યમંત્રીના માર્ગદર્શનમાં ખેડા જિલ્લામાં યોજાશે ભવ્ય સમૂહલગ્ન મહોત્સવ
શિવાજી ફાઉન્ડેશન દ્વારા આગામી ૦૧ મે થી ૦૭ મે, ૨૦૨૬ દરમિયાન ખેડા જિલ્લાના નડિયાદ-ડાકોર રોડ, ભારત પેટ્રોલ પંપની પાસે, આડીનાર ચોકડી ખાતે બે વિશાળ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા...
નેપાળમાં ભ્રષ્ટાચાર સામે મોટો પ્રહાર : ‘સંપત્તિ તપાસ પંચ’ની રચના, પૂર્વ PMથી અધિકારીઓ સુધી તપાસ
નેપાળમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટું પગલું લેવામાં આવ્યું છે. બાલેન શાહ સરકાર દ્વારા ‘સંપત્તિ તપાસ પંચ’ (Property Investigation Commission)ની રચના કરવામાં આવી છે, જે દેશના વર્તમાન અને પૂર્વ વડ?...
જબલપુર બરગી ડેમ ક્રૂઝ દુર્ઘટના : માતાએ અંતિમ શ્વાસ સુધી પુત્રને જકડી રાખ્યો, કરુણ દ્રશ્યે દેશને રડાવ્યું
મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાં આવેલા બરગી ડેમમાં સર્જાયેલી ક્રૂઝ દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ દુર્ઘટનામાં માત્ર જાનહાનિ જ નહીં પરંતુ માનવ સંવેદનાને ઝંઝોળી નાખે તેવું એક હૃદયસ?...
ગુજરાત સ્થાપના દિવસની ભેટ : સુરતમાં દેશનું પહેલું બેરિયરલેસ ટોલ પ્લાઝા શરૂ, વાહનચાલકોને મોટી રાહત
ગુજરાત સ્થાપના દિવસના અવસર પર રાજ્યને એક મોટી ટેકનોલોજીકલ ભેટ મળી છે. સુરત જિલ્લાના કામરેજ-ચોર્યાસી વિસ્તારમાં દેશનું પહેલું બેરિયરલેસ ટોલ પ્લાઝા શરૂ કરવામાં આવ્યું છે. National Highways Authority of India દ્વા...
ગુજરાત સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી : નડિયાદમાં ઇન્દુલાલ યાજ્ઞિકને પુષ્પાંજલિ
ગુજરાત રાજ્યના ૬૬મા સ્થાપના દિવસ નિમિત્તે આજે સાક્ષરનગરી નડિયાદ ખાતે મહાગુજરાત આંદોલનના પ્રણેતા સ્વ. ઇન્દુલાલ યાજ્ઞિકને ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ખેડા જિલ્લા ભાજપ દ્વાર?...
ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ પર રાજકીય ઘમાસાણ : ચીનની ચિંતા અને કોંગ્રેસનો વિરોધ શા માટે?
2003માં ચીનના તત્કાલીન રાષ્ટ્રપતિ હુ જિન્તાઓએ એક મહત્વપૂર્ણ શબ્દસમૂહ ‘મલાક્કા ડાઇલેમા’ રજૂ કર્યો હતો. તેનો અર્થ એ હતો કે ચીન તેની ઊર્જા અને વેપાર માટે એવા સમુદ્રી માર્ગ પર નિર્ભર છે, જેના પર ત...