ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન ‘નમો ગ્રીન રેલ’ શરૂ, PM મોદીએ જીંદથી આપી લીલી ઝંડી
ભારતીય રેલવેના ઇતિહાસમાં ગ્રીન અને સ્વચ્છ પરિવહનના નવા યુગની શરૂઆત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર, 17 જુલાઈ, 2026ના રોજ હરિયાણાના જીંદ રેલવે સ્ટેશનથી ભારતની પ્રથમ હાઇડ્રોજન ફ્યુઅલ સ?...
ચીને 22 કરોડ અમેરિકી મતદારોનો ડેટા ચોર્યો : ટ્રમ્પનો મોટો આરોપ, બેઇજિંગે દાવો નકાર્યો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાંથી રાષ્ટ્રને સંબોધતાં ચીન પર વર્ષ 2020ની અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન મોટા પાયે ચૂંટણી ડેટા મેળવવાનો આરોપ લગાવ્યો છે. ટ્રમ્પે દાવો ?...
કલ્પસરના કર્મયોગી વિનુભાઈ ગાંધીનો ગરિમાપૂર્ણ અભિનવ સન્માન સમારોહ
ગોહિલવાડનાં ગૌરવરૂપ અને કલ્પસરના કર્મયોગી વિનુભાઈ ગાંધીનો ગરિમાપૂર્ણ અભિનવ સન્માન સમારોહ યોજાનાર છે. લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં કેન્દ્રીય પ્રધાન ચંદ્રકાંત પાટીલના અધ્યક્ષસ્થ?...
‘પીએમ મોદીએ પરમાણુ હુમલો અટકાવ્યો હતો’, ફક્ત પુતિનના નજીકના મિત્ર જ યુદ્ધ રોકી શકે છે, પોલેન્ડના નાયબ વિદેશ પ્રધાનનું મોટું નિવેદન
રશિયા અને યુક્રેન વચ્ચે ફેબ્રુઆરી 2022થી ચાલી રહેલા વિનાશક યુદ્ધ વચ્ચે પોલેન્ડે ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંભવિત કૂટનીતિક ભૂમિકા અંગે મોટું નિવેદન આપ્યું છે. પોલેન્ડના નાયબ વિદેશ ?...
ગુજરાતમાં મિલકત વેચાણના નિયમો વધુ કડક: ‘અશાંતધારા’ હવે ‘સ્પેસિફાઈડ એરિયા’, ગેરકાયદે સોદો થશે રદ
ગુજરાતમાં સંવેદનશીલ વિસ્તારોમાં મિલકતની ખરીદી, વેચાણ અને ટ્રાન્સફરની પ્રક્રિયાને વધુ કડક અને પારદર્શક બનાવવા માટે રાજ્ય સરકારે અશાંતધારા કાયદામાં મહત્વપૂર્ણ સુધારાઓ કર્યા છે. નવા સુધાર...
કોંગ્રેસનું મમતાને પડકાર સાથે આમંત્રણ : શરત મૂકી કહ્યું—પક્ષ છોડવો મોટી રાજકીય ભૂલ હતી તે સ્વીકારો
પશ્ચિમ બંગાળના રાજકારણમાં 21 જુલાઈના ‘શહીદ દિવસ’ને લઈને કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ફરી એકવાર રાજકીય ટકરાવ શરૂ થયો છે. પશ્ચિમ બંગાળ પ્રદેશ કોંગ્રેસે તૃણમૂલ કોંગ્રેસના વડાં અને રાજ્?...
રથયાત્રાને ગણતરીના કલાકો બાકી, જગન્નાથ મંદિરમાં આજે ત્રણેય પવિત્ર રથોનું પૂજન
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 149મી રથયાત્રાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. અષાઢી બીજના પવિત્ર દિવસે, ગુરુવાર 16 જુલાઈ 2026ના રોજ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી ભ...
પહલગામ આતંકી હુમલો : હાફિઝ સઈદ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ, ગેરહાજરીમાં ટ્રાયલનો માર્ગ ખુલ્યો
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલાની તપાસમાં એક મહત્વપૂર્ણ કાયદાકીય પગલું ભરવામાં આવ્યું છે. જમ્મુની એક કોર્ટે પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના સ્થ?...
પાકિસ્તાનની તાલિબાન નીતિ કેમ નિષ્ફળ ગઈ? અફઘાનિસ્તાનમાં ભારતની કૂટનીતિનો વધતો પ્રભાવ
અફઘાનિસ્તાનને દાયકાઓ સુધી પોતાના વ્યૂહાત્મક હિતો માટે ઉપયોગ કરવાનો પ્રયાસ કરનાર પાકિસ્તાન આજે જ ગંભીર સુરક્ષા અને રાજદ્વારી પડકારોનો સામનો કરી રહ્યું છે. ઓગસ્ટ 2021માં તાલિબાને અફઘાનિસ્તા?...
યુએસ સેન્ટ્રલ કમાન્ડના ઈરાન પર હવાઈ હુમલા, ખામેનેઈના જનાજાના માર્ગના બે પુલ ધ્વસ્ત
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ એટલે કે CENTCOMએ સત્તાવાર રીતે જણાવ્યું છે કે અમેરિકી દળોએ તાજા ઓપરેશન દરમિયાન ઈરાનના અંદાજે 90 લશ્કરી ટાર્ગેટ પર હુમલા કર્યા હતા. આ હુમલાઓમાં એર ડિફેન્સ સિસ્ટમ, દરિયાકાં...