અંગદાન ક્ષેત્રે ગુજરાતની મોટી સિદ્ધિ : ત્રણ સરકારી હોસ્પિટલોને મળ્યા રાષ્ટ્રીય પુરસ્કાર
અંગદાન અને અંગ પ્રત્યારોપણ ક્ષેત્રે ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યની ત્રણ સરકારી આરોગ્ય સંસ્થાઓ—અમદાવાદની IKDRC, અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને સુરત નવી સિવિલ હોસ્પિટલ?...
ગાંધીનગરમાં રાજ્યકક્ષાની ઉજવણી, ગુજરાતના 1.84 કરોડ બાળકોને અપાશે કૃમિનાશક ગોળીઓ
ગુજરાતના બાળકો અને કિશોરોને વધુ તંદુરસ્ત અને સ્વસ્થ ભવિષ્ય આપવા માટે રાજ્ય સરકારે ‘અનેમિયા મુક્ત ભારત’ અભિયાનને વધુ વેગ આપ્યો છે. આ અંતર્ગત ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાના ‘રાષ્ટ્રીય કૃમિ નિવ...
ગુજરાતમાં બનાવટી પનીર-ચીઝ સામે FDCAનો મેગા એક્શન : 1,705 કિલો ડેરી એનાલોગ જપ્ત, પ્રફુલ પાનશેરીયાની કડક ચેતવણી
ગુજરાતમાં ભેળસેળયુક્ત અને બનાવટી પનીર-ચીઝના વેચાણ સામે રાજ્ય સરકારે મોટું અભિયાન શરૂ કર્યું છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA)એ 6 અને 7 ઑગસ્ટ, 2026 દરમિયાન રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં દરોડ?...
ગુજરાત-રાજસ્થાનમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ : કેન્દ્રએ NJORT ટીમ મોકલી, ગુજરાતમાં 35 કેસ અને 22 બાળકોનાં મોત
ગુજરાત અને રાજસ્થાનમાં ચાંદીપુરા વાયરસના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ઉચ્ચસ્તરીય National Joint Outbreak Response Team—NJORT તૈનાત કરી છે. આ ટીમ બંને રાજ્ય સરકારોન...
ગુજરાતને સૌથી સ્વચ્છ રાજ્ય બનાવવાનો સંકલ્પ : ‘નમો સ્વચ્છતા અભિયાન’નો ગાંધીનગરથી પ્રારંભ, ગંદકી કરનારાઓને CMની કડક ચેતવણી
ગુજરાતને દેશનું સૌથી સ્વચ્છ રાજ્ય બનાવવાના સંકલ્પ સાથે પાટનગર ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી ‘નમો સ્વચ્છતા અભિયાન’ની રાજ્યવ્યાપી શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત રાજ્યના આરોગ્ય ક?...
ગુજરાતમાં ફૂડ સેફ્ટી ડ્રાઇવ : 5.89 કરોડના ઘી, તેલ, દૂધ અને પનીરની ચકાસણી
ગુજરાત સરકારના ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા રાજ્યભરમાં ભેળસેળયુક્ત અને ગુણવત્તા વિહોણા ખાદ્ય પદાર્થો સામે વિશેષ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઘી, ખ?...
અમદાવાદ પ્લેન ક્રેશ સાઇટ પર નહીં બને મેમોરિયલ! સરકાર બનાવશે નવા હોસ્ટેલ, અદ્યતન સ્પાઇન હોસ્પિટલ અને રિહેબિલિટેશન સેન્ટર
અમદાવાદમાં 12 જૂન, 2025ના રોજ થયેલી એર ઈન્ડિયા AI-171 પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ ભયાનક અકસ્માતમાં 260 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને બી.જે. મેડિકલ કોલેજના હોસ્ટેલ તેમજ મેસ બિલ્ડિંગ?...
સુરતના કામરેજમાં પરિણીતાને ફસાવી ધર્માંતરણનો દબાણ, આરોપી સામે ફરિયાદ નોંધાઈ
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કરજણ ગામમાંથી એક સંવેદનશીલ મામલો સામે આવ્યો છે, જેમાં એક મહિલાને ધર્માંતરણ માટે દબાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને સ્થાનિક સ્?...
સુરતના અડાજણમાં ‘મિલેટ્સ મહોત્સવ-પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-2026’નો પ્રારંભ, પૌષ્ટિક આહાર તરફ લોકોને પ્રેરણા
સુરત જિલ્લાના અડાજણ વિસ્તારમાં રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તા. 21 અને 22 માર્ચ દરમિયાન ‘મિલેટ્સ મહોત્સવ-પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-2026’નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સ?...