રાજ્યસભા વિદાય સમારંભ : 37 સાંસદોને સંબોધતા PM મોદીએ કહ્યું, “રાજનીતિમાં ફુલ સ્ટોપ હોતું નથી”
ભારતીય સંસદના ઉપરના ગૃહ રાજ્યસભામાં 37 સાંસદોના કાર્યકાળ પૂર્ણ થવા જતાં વિદાયનો ભાવુક માહોલ જોવા મળ્યો હતો. આ અવસરે નરેન્દ્ર મોદીએ સંબોધન કરી તમામ સભ્યોના યોગદાનને યાદ કર્યું હતું. “રાજકા?...
સંસદમાં રાજકીય તણાવ : રાહુલ ગાંધી સામે રવિશંકર પ્રસાદનો કડક પ્રહાર
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક આર્થિક કટોકટીની વચ્ચે ભારતની સંસદમાં બજેટ સત્ર ભારે ગરમાયું છે. લોકસભામાં સ્પીકરને હટાવવાના પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ...
TMCએ રાજ્યસભા માટે 4 ઉમેદવાર જાહેર કર્યા, મેનકા ગુરુસ્વામી બને શકે LGBTQ સમુદાયની પ્રથમ સાંસદ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ રાજ્યસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. જેમાં વરિષ્ઠ વકીલ મેનકા ગુરુસ્વામી પણ સામેલ છે. તેમના ઉપર...
રાજ્યસભાની 37 ખાલી બેઠકો માટે ચૂંટણી જાહેર : 16 માર્ચે મતદાન, ચૂંટણી પંચે કાર્યક્રમ જાહેર કર્યો
ચૂંટણી પંચ (ECI) દ્વારા દેશના 10 રાજ્યોમાં ખાલી પડી રહેલી રાજ્યસભાની કુલ 37 બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. એપ્રિલ 2026માં હાલના સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થવાનો હોવાથી આ બેઠકો માટે 16 માર્ચ, ...
રાજ્યસભામાં મનોરંજન ઉદ્યોગ મુદ્દે જયા બચ્ચન અને નિર્મલા સીતારમણ વચ્ચે ચર્ચા
12 ફેબ્રુઆરીએ દિલ્હી ખાતે રાજ્યસભામાં કેન્દ્રીય બજેટ 2026 દરમિયાન મનોરંજન ઉદ્યોગને મળેલી જોગવાઈઓ અંગે ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને સરકારના જવાબ પર અસંતોષ વ્યક્ત કર્યો. ત?...
PM મોદીએ રાજ્યસભામાં વિશ્વની વૈશ્વિક સ્થિતિ પર જણાવ્યું ભારતનું સશક્ત સ્થાન
આજે રાજ્યસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રપતિના અભિભાષણ પર સંબોધન કરવામાં આવ્યું. તેમનું સંબોધન શરૂ થતાં જ વિપક્ષના સાંસદોએ ‘વિપક્ષ નેતાને બોલવા દો…’ના નારા લગાવ્યા. આ પ્રસં?...
લોકસભામાં આજે સાંજે 5 વાગે પીએમ મોદીનું મહત્વપૂર્ણ ભાષણ, ધન્યવાદ પ્રસ્તાવ પર જવાબ આપશે
સંસદના બજેટ સત્ર દરમિયાન આજે લોકસભામાં રાજકીય માહોલ વધુ તણાવપૂર્ણ બન્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 5 વાગ્યે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપશે. છેલ?...
રાજ્યસભામાં VB-G RAMG બિલને મંજૂરી, વિપક્ષનો જોરદાર વિરોધ અને હંગામો
ગુરુવારે મોડી રાત્રે લોકસભામાંથી પસાર થયા બાદ VB-G RAM G બિલને રાજ્યસભાની પણ મંજૂરી મળી ગઈ, પરંતુ આ દરમિયાન વિપક્ષે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. રાજ્યસભામાં ચર્ચા દરમિયાન કોંગ્રેસ, ડીએમકે સહિતના વિપક્?...
‘જો તુષ્ટિકરણ માટે ‘વંદે માતરમ્’નું વિભાજન ન કરાયું હોત તો દેશના ભાગલા ન પડ્યા હોત’ : રાજ્યસભામાં અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 9 ડિસેમ્બરે રાજ્યસભામાં ‘વંદે માતરમ્’ની 150મી વર્ષગાંઠના અવસરે થયેલી ચર્ચા દરમિયાન કોંગ્રેસ પર તીખા પ્રહાર કર્યા. ચર્ચાની શરૂઆત કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી ?...
ઉડ્ડયન મંત્રીએ ઇન્ડિગો સંકટ પર રાજ્યસભામાં કહ્યું : “કડક કાર્યવાહી થશે, દરેક એરલાઇન્સ માટે ઉદાહરણ પૂરું પાડશું”
દેશભરમાં ક્રૂ મેમ્બરોની અછતને કારણે ઇન્ડિગો એરલાઇનની અનેક ફ્લાઇટ્સ ઠપ થઈ ગઈ હતી, જેના કારણે મુસાફરોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ બાબતને ગંભીરતા આપી નાગરિક ઉડ્ડયન મંત્રી રામમો?...