ઇઝરાયેલમાં ગોળીબારની ઘટનામાં 4ના મોત, 15 ઘાયલ: પોલીસે કહ્યું – આતંકવાદીઓ ઠાર મરાયા
ઇઝરાયેલના જેરૂસલેમ શહેરના ભારી વિસ્તારમાં ગોળીબારની એક ભયાનક ઘટના સામે આવી છે, જેમાં ચાર લોકોના મોત થયા છે અને લગભગ 15 લોકો ઘાયલ થયા છે. આ ઘટના યિગાલ યાદિન સ્ટ્રીટ પર રામોટ જંકશન નજીક બની હતી. ઇ...
ઝેલેન્સ્કીએ ઠુકરાવી પુતિનની ઓફર, કહ્યું- હું આતંકવાદી દેશમાં પગ નહીં મૂકું
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ટાળવા અને વાતચીત દ્વારા સ્થિરતા લાવવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે અલગ-અલગ મીટિંગો કરી હતી. ટ્રમ?...
સિક્યોરિટી, કનેક્ટિવટી, ઓપોર્ચ્યુનિટી… PM મોદીએ SCOનો અર્થ સમજાવ્યો
ચીનના તિયાનજિનમાં યોજાયેલી શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં આતંકવાદનો મુદ્દો અત્યંત આક્રમક રીતે ઉઠાવ્યો હતો. પાકિસ્તાનનું નામ લી?...
જમ્મુ-કાશ્મીરમાં એન્કાઉન્ટર : બે આતંકી ઠાર, ઘૂસણખોરી નિષ્ફળ
જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેજ સેક્ટરમાં વહેલી સવારે સુરક્ષા દળોએ એક મોટી સફળતા મેળવી છે. નિયંત્રણ રેખા (એલઓસી) નજીકથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓને સુરક્ષા ?...
કુલગામ એન્કાઉન્ટર ચોથા દિવસે યથાવત: હમણાં સુધી 3 આતંકી ઠાર
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં ચાલી રહેલું એન્કાઉન્ટર ચોથા દિવસે પણ યથાવત છે, જ્યાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ઘમાસાણ લડાઈ ચાલુ છે. કુલગામના અખલ દેવસર વિસ્તારમાં 1 ઓગસ્ટે આ એન્કાઉન્?...
શમા પરવીનની ધરપકડ મોટી સફળતા, પાકિસ્તાન કનેક્શન પણ સામે આવ્યું : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા દેશમાં આતંકી ગતિવિધિઓ સામેની જંગમાં એક મહત્વની સફળતા મળી છે. ATSએ બેંગલોરમાંથી શમા પરવીન નામની 30 વર્ષની મહિલાની ધરપકડ કરી છે, જે આતંકી સંગઠન અલ કાયદા ઇન ?...
ઓપરેશન મહાદેવ બાદ સેનાનું ‘ઓપરેશન શિવશક્તિ’, બે આતંકી ઠાર, સર્ચ અભિયાન ચાલુ
ભારતીય સેના હાલમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધની ઝુંબેશ હેઠળ સતત એક પછી એક સફળ ઓપરેશન્સ હાથ ધરી રહી છે. આજ રોજ પુંછ જિલ્લામાં એલઓસી (LoC) નજીક ભારતીય સેનાની વ્હાઈટ નાઈટ કોરે "ઓપરેશન શિવશક?...
પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઠાર, લોકસભામાં અમિત શાહનો જવાબ
ઓપરેશન સિંદૂરની ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ભાષણ આપતાં જણાવ્યું કે પહલગામ હુમલામાં સંડોવાયેલા ત્રણેય એ-ગ્રેડના આતંકવાદીઓને ભારતીય સુરક્ષા દળોએ ઓપરેશન મહાદેવ ?...
પહેલગામ હુમલામાં સામેલ આતંકી સુલેમાન અને યાસિર ઠાર, ભારતીય સેનાએ લીધો બદલો
ભારતીય સેનાએ પહલગામ આતંકી હુમલાનો પડઘો ભરપૂર રીતે આપ્યો છે. લગભગ ત્રણ મહિના પહેલા થયેલા ભયાનક હુમલામાં 26 નિર્દોષ નાગરિકોની હત્યા કરનાર આતંકીઓને દાચીગામ ફોરેસ્ટ વિસ્તારમાં ઘેરબંદી કરી ઠાર ...
કોણ છે હાશિમ મુસા? પહલગામ હુમલાના મુખ્ય આરોપીને ભારતીય સેનાએ ઠાર માર્યો
એક તરફ જ્યાં દિલ્હી ખાતે સંસદમાં ઓપરેશન સિંદૂરની સફળતા અને સેનાના શૌર્ય અંગે ચર્ચા ચાલી રહી છે, ત્યાં જ બીજી તરફ જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોએ વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. પહલગ?...