23 વર્ષથી ફરાર મોનિકા કપૂરની અમેરિકામાં ધરપકડ, CBI લાવી રહી છે ભારત
મોનિકા કપૂરની ધરપકડ અને પ્રત્યાર્પણ ભારત માટે એક મોટી કાનૂની સફળતા છે, જે 23 વર્ષથી ફરાર કથિત આર્થિક ગુનેગારીના પ્રકરણમાં થયેલી મહત્વપૂર્ણ ઘટનાઓમાંની એક ગણાઈ રહી છે. સીબીઆઈએ 9 જુલાઈ, 2025ના રોજ ?...
અમદાવાદમાં ત્રણ દિવસ રહેશે પાણી કાપ, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનના 17 વોર્ડમાં નહીં આવે પાણી
અમદાવાદ શહેરના ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનના નાગરિકો માટે 9થી 11 જુલાઈ દરમિયાન ત્રણ દિવસ સુધી પાણી કાપનો સામનો કરવો પડશે. શહેરી પાણી પુરવઠા માટે મુખ્ય કેનાલ ગણાતી શેઢી બ્રાન્ચ કેનાલમાં જરૂરી ?...
9 જુલાઈએ ‘ભારત બંધ’નું એલાન, 25 કરોડ કર્મચારીઓએ બાંયો ચડાવી
દેશના 10 કેન્દ્રીય વેપાર સંગઠનોએ સંયુક્ત ધોરણે આવતીકાલે 9 જુલાઈ, 2025ના રોજ ભારત બંધનું એલાન કર્યું છે. જેમાં બૅન્કિંગ, કોલસા ખાણકામ, પોસ્ટ ઑફિસ, ઇન્સ્યોરન્સ કંપની અને પરિવહન જેવા મહત્ત્વપૂર્ણ ક...
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના પિતાનું નિધન, જોધપુર એમ્સમાં લીધા અંતિમ શ્વાસ
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ માટે 8 જુલાઈ, 2025નો દિવસ અત્યંત દુઃખદ રહ્યો, કારણ કે તેમના પિતા દાઉ લાલ વૈષ્ણવનું લાંબી બિમારી બાદ નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી ગંભીર રીતે બિમાર હતાં...
યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા રહેશે જેલમાં, હિસાર કોર્ટે રિમાન્ડ 14 દિવસ વધાર્યા
પાકિસ્તાન માટે જાસૂસીના ગંભીર આરોપમાં ધરપકડ કરાયેલી યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાના કેસમાં હવે વધુ ઘનત્વ આવી રહ્યું છે. 07 જુલાઈ 2025ના રોજ હરિયાણાના હિસાર સ્થિત કોર્ટમાં રજૂ થયેલ જ્યોતિને ન્યાય...
મુંબઈના રસ્તા પર વેપારી vs મનસે, પોલીસે ટીંગાટોળી કરી કાર્યકર્તાઓને ડિટેઈન કર્યા
મહારાષ્ટ્રમાં ભાષાકીય ઓળખને લઇને વધી રહેલો વિવાદ હવે ઊંડા રાજકીય તણાવમાં પરિવર્તિત થયો છે. મરાઠી ભાષાની ધરોહર જાળવવાના નામે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના કાર્યકરો હવે રસ?...
અમેરિકામાં એક જ પરિવારના ચારના મોત, વેકેશન મનાવી પરત આવતા સમયે નડ્યો અકસ્માત
આખો પરિવાર અમેરિકામાં રજા માણવા ગયો હતો. આ દરમિયાન એક મિની ટ્રકે તેમની કારને ટક્કર મારી દીધી, જેનાથી કારમાં આગ લાગી ગઈ અને અંદર બેઠેલા તમામ લોકો બળીને ખાક થઈ ગયા. એટલાંટાથી ડલાસ જઈ રહ્યો હતો પ?...
ટેક્સાસમાં વરસાદે મચાવી તબાહી, 28 બાળકો સહિત 100ના મોત
અમેરિકાના ટેક્સાસ હિલ કંટ્રીમાં ચોથીથી છઠ્ઠી જુલાઈના રોજ આવેલા અતિભારે વરસાદના કારણે વિનાશક પૂરથી તારાજી સર્જાઈ છે. વિનાશક પૂરના કારણે 28 બાળકો સહિત 100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલ પૂરમા?...
પુતિને મંત્રીમંડળમાંથી હટાવ્યા બાદ રશિયાના દિગ્ગજ નેતાએ ગોળી મારી જીવન ટૂંકાવ્યું
રશિયાના ભૂતપૂર્વ પરિવહન મંત્રી રોમન સ્ટારોવોયટે આત્મહત્યા કરી છે. મળતી માહિતી મુજબ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આના થોડા કલાકો પહેલા જ તેમને સત્તાવાર રીતે બરતરફ કરી દીધા હતા. રશિય?...
એક-બે નહીં 5 હાઈપરસોનિક મિસાઈલ બનાવી રહ્યું છે ભારત, નામ સાંભળીને જ સુપરપાવર્સ બેચેન
વિશ્વભરમાં વધી રહેલા જીઓ-પોલિટિકલ તણાવના પડઘા તરીકે દેશો પોતપોતાની સુરક્ષા નીતિઓને વધુ આધુનિક અને આગ્રેસિવ બનાવી રહ્યા છે. અમેરિકા, રશિયા અને ચીન જેવા દેશો પહેલેથી જ હાયપરસોનિક ટેક્નોલોજ?...