મોહરમ જુલૂસમાં મુસ્લિમ ટોળાએ ‘હિંદુ રાષ્ટ્ર’ લખેલો ધ્વજ સળગાવ્યો: વિરોધમાં હિંદુઓએ કર્યા હનુમાન ચાલીસાના પાઠ
મધ્યપ્રદેશના રતલામમાં મોહરમના જુલૂસ દરમિયાન થયેલી ઘટના એ સંવેદનશીલ સામાજિક અને ધાર્મિક માહોલમાં તંગદિલી પેદા કરતી ઘટનાઓમાંની એક બની છે. 6 જુલાઈના રોજ મોહરમનું જુલૂસ શહેરના મસ્જિદ ચોક વિસ?...
અમદાવાદ એરપોર્ટને બીજી વખત મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ફરીવાર મળેલી બોમ્બ ધમકીથી સુરક્ષા એજન્સીઓ એકવાર ફરી સતર્ક બની ગઈ છે. અઠવાડિયામાં આ બીજી ઘટના છે, જેમાં અજાણ્યા ઈમેલ મારફતે એરપોર્ટ પ?...
તહવ્વુર રાણા પછી હવે પંજાબ બોમ્બ વિસ્ફોટોના માસ્ટરમાઈન્ડ ‘હેપ્પી પાસિયા’નું અમેરિકાથી કરાશે પ્રત્યર્પણ
આતંકવાદ સામેની જંગમાં ભારતને વધુ એક મોટી સફળતા મળી છે. ખાલિસ્તાની આતંકવાદી હેપ્પી પાસિયાને ટૂંક સમયમાં અમેરિકાથી ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે તેવા અહેવાલ સામે આવ્યા છે. જોકે, આ અંગે સત્તા...
અલૂણા વ્રતમાં 1111 દીકરીઓને કરાયો શણગાર, હાથમાં નિઃશૂલ્ક કરાયા નેઈલ આર્ટ
ભારતીય સંસ્કૃતિમાં દીકરીઓને ભગવાનનું રૂપ માનવામાં આવે છે અને કહેવાય છે કે, "યત્ર નાર્યસ્તુ પૂજયન્તે, રમન્તે તત્ર દેવતાઃ", એટલે જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે, ત્યાં દેવતાઓનો નિવાસ હોય છે. એ વ?...
સાબરકાંઠામાં બે કરૂણ ઘટના: સેલ્ફીના ચક્કરમાં સપ્તેશ્વર અને વિજયનગરમાં યુવકો તણાયા, બંનેના મોત
શનિવારના રોજ સાબરકાંઠા અને અરવલ્લી પંથકમાં વરસેલા ધોધમાર વરસાદે સમગ્ર વિસ્તારમાં પ્રકૃતિને જીવંત બનાવી દીધી હતી. સરેરાશ 6 ઈંચ અને છેલ્લા ચાર દિવસમાં 10 ઈંચ સુધીના વરસાદને લીધે નદીઓ, ઝરણાં અન...
‘ખતના’ માટે દોઢ મહિનાના બાળકને આપ્યું બેહોશીનું ઇન્જેક્શન, થઈ ગયું મોત
કેરળના કોઝિકોડમાં 6 જુલાઈ, 2025ના રોજ સુન્નત (circumcision) માટે લઈ જવામાં આવેલા માત્ર 2 મહિનાના બાળકનું મૃત્યુ થયું છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં દુઃખ અને શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મૃત બાળક અમીન આદમને ત?...
ગોહિલવાડનાં ગુરુસ્થાનકોમાં ભાવ અને આસ્થાભેર ઉજવાશે ગુરુપૂર્ણિમા
ગોહિલવાડનાં ગુરુસ્થાનકોમાં ભાવ અને આસ્થાભેર ગુરુપૂર્ણિમા ઉજવાશે. આ સ્થાનોમાં પૂજન વંદના સાથે મહાપ્રસાદ અને ભજન સત્સંગનાં આયોજનો થયાં છે. વ્યાસપૂર્ણિમા એટલે ગુરુપૂર્ણિમા, જેનું મહાત્મ્...
‘હા, હું પાકિસ્તાન આર્મીનો એજન્ટ હતો…’ 26/11 મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડની કબૂલાત!
મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલાના મુખ્ય ષડ્યંત્રકારોમાંથી એક, તહવ્વુર રાણાએ તાજેતરમાં NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) સામેની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા કરીને ભવિષ્યમાં આતંકવાદ સામેની લડત ?...
ચાંદીનો પેટ્રોલ પંપ અને છપ્પન ભોગ… બાધા પૂરી થતાં મંદિરમાં યુવકે ભગવાનને ચઢાવી ભેટ
રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના માંડફિયામાં સ્થિત શ્રી સાંવલિયા સેઠ મંદિરમાં તાજેતરમાં શ્રદ્ધા અને ભક્તિનો અનોખો દૃશ્ય સાક્ષાત્ જોવા મળ્યો, જ્યારે ડુંગલાના ઉદ્યોગપતિ માંગીલાલ જરોલી અને ?...
વડોદરા બાદ હવે વેરાવળમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી, જજને ઇમેલ મળતાં કોર્ટ પરિસર ખાલી કરાયું
ગુજરાતના વિવિધ શહેરોમાં મળતી બોમ્બ ધમકીઓથી રાજ્યમાં ભયનો માહોલ વકી રહ્યો છે. અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મહાનગરોમાં અગાઉથી આવી ધમકીઓ મળતી રહી છે અને હવે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં સ્થ...