સુરત જિલ્લાના માંડવીમાં AAPને ઝટકો, ઉમેદવાર રાજેશ ચૌધરી ભાજપમાં જોડાયા
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સુરત જિલ્લોમાંથી એક મોટું રાજકીય પરિવર્તન સામે આવ્યું છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજેશ ચૌધરીએ પક્ષ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા AAPને મોટો ...
ગુવાહાટી હાઈકોર્ટનો મોટો નિર્ણય : પવન ખેડાની આગોતરા જામીન અરજી ફગાવાઈ
આસામમાં રાજકીય વિવાદ વચ્ચે ગુવાહાટી હાઈકોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડાને મોટો કાયદાકીય ફટકો પડ્યો છે, કારણ કે કોર્ટએ તેમની આગોતરા જામી?...
નરેન્દ્ર મોદીનો કોલકાતામાં હુગલી નદીમાં નૌકાવિહાર, બંગાળમાં 92%થી વધુ મતદાન બાદ રાજકીય ચર્ચા તેજ
પશ્ચિમ બંગાળમાં 23 એપ્રિલે વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું, જેમાં હિંસાની છૂટીછવાઈ ઘટનાઓ છતાં રેકોર્ડબ્રેક મતદાન નોંધાયું. આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોલકાતામ?...
બંગાળમાં બદલાવ માટે મતદાન, અમિત શાહએ મતદારોનો માન્યો આભાર
પશ્ચિમ બંગાળમાં 2026ની વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં ઇતિહાસ રચાયો છે. 23 એપ્રિલે યોજાયેલા મતદાનમાં હિંસાની છૂટીછવાઈ ઘટનાઓ છતાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજ્યમાં આશર?...
આણંદમાં ‘આપ’ ઉમેદવારની ધરપકડ, ₹8.5 લાખની ઠગાઈનો આરોપ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. આણંદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર પર ₹8.50 લાખની ઠગાઈનો આરોપ લાગતા પોલીસે તેની ધરપકડ ક?...
ઉત્તર પ્રદેશ ATSનો મોટો ખુલાસો, ISI કનેક્શન સાથે બે આતંકીઓ ઝડપાયા
ઉત્તર પ્રદેશમાં આતંકવાદી ગતિવિધિઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા ઉત્તર પ્રદેશ ATSએ બે શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરીને એક ભયાનક કાવતરાનો પર્દાફાશ કર્યો છે. પકડાયેલા આરોપીઓની ઓળખ હિઝબુલ્લા ખાન (મ...
વારાણસીમાં વિદેશી નાગરિકનો હિન્દુ રીતિ-રિવાજથી અંતિમ સંસ્કાર, પત્નીએ કેનેડાથી ઓનલાઈન અંતિમયાત્રા નિહાળી
ઉત્તર પ્રદેશના આધ્યાત્મિક શહેર વારાણસીમાંથી એક ભાવુક અને અનોખી ઘટના સામે આવી છે. કેનેડાથી મોક્ષની શોધમાં આવેલા તારસ તનાસોવ (55)ના અવસાન બાદ તેમનો અંતિમ સંસ્કાર હિન્દુ રીતિ-રિવાજ મુજબ કરવામા?...
પૂર્વ સેનાપ્રમુખ જનરલ મનોજ નરવણેનું મોટું નિવેદન : “પુસ્તક વિવાદમાં મારી સાથે અન્યાય થયો”
ભારતના પૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ નરવણેએ તેમના પુસ્તકને લઈને ઉભા થયેલા વિવાદ પર પહેલીવાર ખુલ્લું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેમને એક એવા વિવાદમાં ખેંચવામાં આવ્યા હતા,...
નર્મદામાં ભાજપની લહેર : ઉમેદવારોમાં જંગી ઉત્સાહ, કાર્યકર્તાઓમાં વિજયનો જુસ્સો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ જિલ્લામાં રાજકીય માહોલ દિવસેને દિવસે ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ગામે ગામ અને શહેરોમાંથી મળતા જંગી જનસમર્થનને કારણે કાર્યકર્તા?...
બ્રહ્મ, પુરુષ, જીવ, ધર્મ, સ્વભાવ, સત્ય અને સાધુ એ સનાતન સપ્તક – મોરારિબાપુ
કૈલાસ ટેકરી સગાપરા ધાર ક્ષેત્રમાં રામકથા ગાન કરતાં મોરારિબાપુએ બ્રહ્મ, પુરુષ, જીવ, ધર્મ, સ્વભાવ, સત્ય અને સાધુ એ સનાતન સપ્તક હોવાનું સમજાવેલ. લાલગીરીબાપુના સાનિધ્ય સાથે રામકથા લાભ લેતાં ભાવ?...