સ્વિટ્ઝરલેન્ડમાં પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા
સ્વિટ્ઝરલેન્ડમાં પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા લાભ મળનાર છે. દાવોસમાં આગામી શનિવારથી પ્રારંભ થશે. મોરારિબાપુનાં વ્યાસાસને પ્રદેશ, દેશ અને વિશ્વમાં સનાતન રામક?...
શુભાંશુ શુક્લા 18 દિવસ પછી અવકાશથી પૃથ્વી પર પાછા ફર્યા, કેલિફોર્નિયામાં સફળ સ્પ્લેશડાઉન
૧૫ જુલાઈ, ૨૦૨૫ના રોજ બપોરે ૩:૦૦ વાગ્યે, ભારત માટે એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ હતી, જ્યારે ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સફળતાપૂર્વક આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) ની ૧૮ દિવસની સફર ?...
યમનમાં ભારતીય મહિલાની ફાંસીની સજા ટળી, બિઝનેસ પાર્ટનરની હત્યા કરવાનો છે આરોપ
યમનમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાની ફાંસીની સજા હાલમાં મુલતવી રાખવામાં આવી છે, જે ભારત સરકારના સતત દખલ અને કૂટનૈતિક પ્રયાસોનું પરિણામ છે. નિમિષા પ્રિયા, કેરળના પલક્કડ જિલ્લામાં શ્રમિક પરિવ?...
આણંદ સુપર માર્કેટના ૩૫૦ દુકાનદારોને આદેશ : તાત્કાલિક દુકાનો ખાલી કરો, મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી
આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરના સુપર માર્કેટ વિસ્તારમાં આવેલી આશરે ૩૫૦ જર્જરિત દુકાનો ખાલી કરવા કડક નોટિસો આપવામાં આવી છે. મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગ દ્વારા આ દુકાનોન?...
સેન્સેક્સ વધ્યો, નિફ્ટી 25100 ની આસપાસ, હીરો મોટો, સન ફાર્મા, ઇન્ડસઇન્ડ બેંક ટોપ ગેઇનર્સ
15 જુલાઈએ ભારતીય બજારમાં મિશ્ર વલણ જોવા મળ્યું છે, જોકે કેટલાક ખાસ સેક્ટર્સમાં તેજી નોંધાઈ છે. ખાસ કરીને રાસાયણ અને ખાતર ઉદ્યોગના શેરોમાં તોફાની ઉછાળો જોવા મળ્યો છે. FACT અને દીપક ફર્ટિલાઈઝર્સન?...
AAP ધારાસભ્યનો સેન્ટ્રલ જેલ નિવાસ લંબાયો, નીચલી બાદ હવે સેસન્સ કોર્ટે પણ કર્યા ચૈતર વસાવાના જામીન નામંજૂર
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં ડેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથે થયેલી મારામારી અને મહિલા પ્?...
બનાસકાંઠાના દાંતામાં પ્રાથમિક શાળાના 30 વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ, એકનું મોત
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના વેકરી ગામની પ્રાથમિક શાળામાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં કુલ 30થી વધુ બાળકોની તબિયત બગડતાં આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. ઘટના ત્યારે ?...
પીઢ અભિનેત્રી સરોજા દેવીના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર
ફિલ્મ જગતમાં એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે – દક્ષિણ ભારતીય સિનેમાની પાયોનિયર અને પ્રખર અભિનેત્રી બી. સરોજા દેવીનું 87 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે 14 જુલાઈ 2025ના રોજ બેંગલુરુ સ્થિત પોત?...
ડોલવણ તાલુકાના આંબાપાણીની વનવાસી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળામાં અભ્યાસ કરતી ૧૭ વર્ષીય વિદ્યાર્થીની નો રહસ્યમય સંજોગોમાં આપઘાત
આશ્રમ શાળામાં રસોઈયા તરીકે કામ કરતા ધીરુ અને રમેશભાઈ દ્વારા રસોડામાં કામ કરવાને બહાને બોલાવી વિદ્યાર્થીનીઓને છેડતી અને શરીરે અડપલા કરતા હતા.. તારીખ 10/ 6/2025 થી 18/ 6/ 2025 ના સમય દરમિયાન વનવાસી માધ્ય...
ભરુચ જિલ્લાના 9 તાલુકાના 753 ગામમાં શૌચાલયના નામે 1500 કરોડના કૌભાંડનો દાવો
ભરૂચ જિલ્લાના 9 તાલુકાના 753 ગામોમાં 100 ટકા શૌચાલય નિર્માણના દાવા સરકાર અને વહીવટી તંત્ર દ્વારા તકલાદી રીતે કરવામાં આવી રહ્યા છે, પરંતુ ભૂમિ પરની હકીકત એ છે કે જિલ્લાના ઘણા અંતરિયાળ આદિવાસી વિસ...