ગાંધીનગર ખાતે બીએસએફ ગુજરાત ફ્રન્ટિયરે ઉજવ્યો વિશ્વ પર્યાવરણ દિવસ
વિશ્વ પર્યાવરણ દિવસ–2026ની ઉજવણીના ભાગરૂપે BSF Gujarat Frontier દ્વારા સમગ્ર ફ્રન્ટિયર વિસ્તારમાં વિશાળ વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના સંકલ્પ સ?...
આણંદના ચિખોદરા ખાતે ફટાકડા ગોડાઉનમાં ભીષણ આગ, પ્રચંડ બ્લાસ્ટથી મચી અફરાતફરી
ગુજરાતના આણંદ જિલ્લામાંથી વહેલી સવારે એક મોટી આગની દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. આણંદ નજીક આવેલા ચિખોદરા ગામમાં સ્થિત 'ભોલેનાથ ફટાકડા ગોડાઉન'માં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તાર?...
વડાપ્રધાન મોદી 5 જૂને દમણને આપશે ₹2,970 કરોડના વિકાસ કાર્યોની ભેટ, ‘નમો એરપોર્ટ’ અને ‘નમો મેડિકલ કોલેજ’નું લોકાર્પણ
સંઘપ્રદેશ દમણ-દીવ અને દાદરા નગર હવેલી માટે 5 જૂન, 2026નો દિવસ વિકાસ અને પ્રગતિના નવા અધ્યાય તરીકે યાદગાર બનવા જઈ રહ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દમણની મુલાકાતે આવી રહ્યા છે, જ્યાં તેઓ અં?...
ભોપાલની બરકતઉલ્લાહ યુનિવર્સિટીનું નામ બદલી ‘માં વાગ્દેવી ભોજપાલ યુનિવર્સિટી’ કરવાનો પ્રસ્તાવ પાસ
મધ્ય પ્રદેશની અગ્રણી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાંની એક બરકતઉલ્લાહ યુનિવર્સિટીનું નામ બદલવાની પ્રક્રિયા હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે. યુનિવર્સિટીની કાર્યકારી પરિષદે સંસ્થાનું નામ બદલ?...
બાંગ્લાદેશ હત્યાકાંડ પરના નિવેદનથી મમતા બેનરજી વિવાદમાં, સિલીગુડીમાં નોંધાઈ FIR
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સર્વોચ્ચ નેતા મમતા બેનરજી ફરી એકવાર રાજકીય વિવાદમાં ઘેરાયા છે. કોલકાતામાં યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન બાંગ્લાદેશના એક હાઈ-પ્રોફા?...
ફિનલેન્ડે બનાવ્યું દુનિયાનું પ્રથમ ન્યૂક્લિયર ડસ્ટબિન, 1 લાખ વર્ષ સુધી સુરક્ષિત રહેશે પરમાણુ કચરો
વિશ્વભરમાં પરમાણુ ઊર્જાના ઉપયોગ સાથે જોડાયેલી સૌથી મોટી સમસ્યાઓમાંની એક એટલે કે રેડિયોએક્ટિવ કચરાના સુરક્ષિત નિકાલ માટે હવે એક ઐતિહાસિક ઉકેલ સામે આવ્યો છે. ફિનલેન્ડના વૈજ્ઞાનિકો અને ઇજન?...
વડોદરા : ભાવભીની વિદાય સાથે નીકળી ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલની અંતિમયાત્રા, હજારો લોકોએ આપી શ્રદ્ધાંજલિ
વડોદરાના માંજલપુર વિસ્તારના ભાજપના લોકપ્રિય ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ સમગ્ર શહેરમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. મંગળવાર, 2 જૂનના રોજ તેમના અવસાન બાદ બુધવાર, 4 જૂને ભાવભીની વિદાય સાથે તેમન...
Nashik TCS Case : ધર્માંતરણ અને ઉત્પીડન કેસમાં 1500 પાનાંની ચાર્જશીટ દાખલ, AIMIM નેતા ઈમ્તિયાઝ જલીલનું પણ નામ ચર્ચામાં
નાશિક સ્થિત ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ના BPO યુનિટ સાથે જોડાયેલા કથિત ધર્માંતરણ અને ઉત્પીડન કેસમાં મહારાષ્ટ્ર પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી કરતા કોર્ટમાં આશરે 1500 પાનાંની ચાર્જશીટ દાખલ કરી...
2030 સુધી ગુજરાતના 168 શહેરો બનશે ‘વાયર-ફ્રી’, ₹500 કરોડના ખર્ચે વીજ લાઈનો થશે ભૂગર્ભ
ગુજરાત સરકાર રાજ્યના શહેરી વિસ્તારોને વધુ આધુનિક, સુરક્ષિત અને સૌંદર્યમય બનાવવા માટે મહત્વાકાંક્ષી "ગુજરાત વાયર ફ્રી સિટી મિશન" અમલમાં મૂકવા જઈ રહી છે. રાજ્ય કેબિનેટ દ્વારા આ યોજનાને સૈદ્ધ...
બારડોલી પાસે અકસ્માતમાં મહારાષ્ટ્રના ૭ યાત્રિકોના મરણથી મોરારિબાપુ દ્વારા સંવેદના સહાય
બારડોલી પાસે સર્જાયેલા અકસ્માતમાં મહારાષ્ટ્રના ૭ યાત્રિકોના મરણથી મોરારિબાપુ દ્વારા સંવેદના સહાય આપવામાં આવશે. મૃતકોને શ્રધ્ધાંજલિ સાથે તેઓનાં વારસદારને રૂપિયા ૧,૦૫,૦૦૦ સહાયતા અર્પણ થશ...