ગુજરાતના 6 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં ચોમાસાની આ સિઝન હવે તીવ્રરૂપ ધારણ કરી રહી છે, અને રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરતાં 6 જિલ્?...
મહારાષ્ટ્રનું ઇસ્લામપુર હવે ઓળખાશે ‘ઈશ્વરપુર’ તરીકે, ફડણવીસ સરકારનો નિર્ણય
મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના ઇસ્લામપુર શહેરનું નામ હવે ઈશ્વરપુર તરીકે બદલવામાં આવ્યું છે, જે રાજ્ય સરકારના મહત્ત્વપૂર્ણ અને સાંસ્કૃતિક રીતે સંવેદનશીલ નિર્ણયો પૈકી એક માનવામાં આવી રહ્યો...
ગૂગલ અને મેટા ઈડીના રડારમાં, ઓનલાઈન સટ્ટાબાજી એપ કેસમાં પૂછપરછ માટે સમન્સ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી એપ્સના પ્રવાહ સામે કડક અભિયાન શરૂ કરી દીધું છે અને હવે એ અભિયાન ટેક જગતના દિગ્ગજ પ્લેયરો સુધી પહોંચી ગયું છે. શનિવારે ED દ્વારા ગૂગ...
ચંદન મિશ્રા હત્યા કેસમાં બિહાર પોલીસને મોટી સફળતા હાથ લાગી, છ આરોપીઓની ધરપકડ કરાઇ
બિહારમાં ગુરૂવારે પટણાની પારસ HMRI હોસ્પિટલમાં થયેલી કુખ્યાત ગેંગસ્ટર ચંદન મિશ્રાની હત્યા બાદ રાજ્યના ગુનાહિત જાળસંજૂડો અને તણાવભર્યા માહોલ વચ્ચે પોલીસને એક મોટી સફળતા મળી છે. બિહારના સ્પે...
ગુજરાતના આદિવાસીઓમાં પણ ડાયાબિટીસ અને જીવનશૈલી સંબંધિત રોગોનું પ્રમાણ વધ્યું
ગુજરાતમાં આજના સમયમાં આદિવાસી સમુદાયે આધુનિક શહેરી જીવનશૈલીની અસર અનુભવવી શરૂ કરી છે, જેના પરિણેામરૂપે આદિવાસીઓ, જેઓ પરંપરાગત રીતે કુદરતી જીવનશૈલીના પ્રતિનિધિ માનાતા હતા, હવે લાઈફસ્ટાઈલ ...
ભારતનું પહેલું સ્વદેશી ડીએસવી ‘INS નિસ્તાર’ નેવીમાં સામેલ
18 જાન્યુઆરી 2025 ભારતના નૌસેના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ દિવસ બન્યો છે, કારણ કે આજના દિવસે ભારતનું પ્રથમ સ્વદેશી ડાઇવિંગ સપોર્ટ વેસલ (DSV) ‘INS નિસ્તાર’ ભારતીય નૌકાદળમાં સત્તાવાર રીતે સામેલ થયું છે. ?...
સમાજમાં મહિલાઓને પછાત પરંપરાઓમાંથી મુક્ત કરવી જરૂરી, RSS વડા મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે શુક્રવારે જણાવ્યું હતું કે, કોઈપણ દેશની સફળતા માટે મહિલાઓનું સશક્તિકરણ અત્યંત જરૂરી છે. જૂની અને પછાત વિચારણા ધરાવતી પરંપરામાંથી મુક્ત ક?...
નૉર્વે અને ન્યૂઝીલેન્ડની વસતી કરતાં પણ વધુ PM આવાસ બિહારમાં બનાવ્યા: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવારે (18 જુલાઈ) બિહારના મોતિહારી પહોંચ્યા છે. જ્યાં વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી નીતીશ કુમારના વખાણ કર્યા હતા. ત્યારે વડાપ્રધાને સંબોધનમાં જણાવ્યું હતું કે,...
‘I.N.D.I.A.’ ગઠબંધન સાથે AAPએ છેડો ફાડ્યો! સાંસદ સંજય સિંહે કહ્યું- ‘બે પાર્ટીઓને સમર્થન આપતા રહીશું’
લોકસભા ચૂંટણી 2024માં મોદી સરકારને બહુમતથી દૂર રાખવાના પ્રયાસ તરીકે ઉભેલા વિપક્ષી 'ઈન્ડિયા' ગઠબંધનમાં તિરાડો હવે સ્પષ્ટ રીતે દેખાવા લાગી છે. આમ આદમી પાર્ટી (AAP)એ હવે આ ગઠબંધનથી સંપૂર્ણ રીતે અલગ ?...
થરાદ ખાતે ૪૭.૫૪ લાખના ખર્ચે સુવિધાઓથી સજ્જ નવનિર્મિત શાળા સંકુલનું લોકાર્પણ કરતા વિધાનસભાના અધ્યક્ષશંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે કરાયું
સમગ્ર શિક્ષા હેઠળ સ્કૂલ ઓફ એકસેલન્સ પ્રોજેક્ટ અંતર્ગત થરાદ તાલુકાના આનંદનગર પ્રાથમિક શાળા સંકુલનું લોકાર્પણ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાયું હતું. રૂપિયા ૪૭.૫૪ લાખના ખર્?...