28 કોપર વાયર વિમાનને ઉડ્ડયન સુરક્ષા અને સિગ્નલ પ્રદાન કરશે;જાણો રામ મંદિરની સુરક્ષા કેવી રહેશે?
આવતા મહિનાની 22 તારીખે રામ મંદિરના ઉદ્ઘાટનને એક વર્ષ પૂર્ણ થશે. આ એક વર્ષની અંદર રામ મંદિરનું નામ દેશના ટોચના પ્રવાસન સ્થળોમાં જોડાઈ ગયું છે. આ વર્ષે કરોડો લોકોએ રામ મંદિરના દર્શન કર્યા. જો કે ?...
મહા કુંભ 2025 : આકાશથી લઈને પાણીની ઉંડાઈ સુધી સુરક્ષા વ્યવસ્થા, પ્રથમવાર પાણીની અંદર ડ્રોન તૈનાત
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહા કુંભ 2025ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મહા કુંભ મેળા માટે આકાશથી લઈને નદીના ઉંડાણ સુધી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સંસ્કૃતિ મંત્રાલયે રવિવારે જણાવ્ય?...
ભારત દેશ અને એની સંસ્કૃતિનું રક્ષણ સંસ્કૃત દ્વારા જ થઈ શકશે -પ.પૂ. જગતગુરુ શ્રીજ્ઞાનદેવાચાર્યજી મહારાજ (પ્રેરણા પીઠાધીશ્વર)
નિષ્કલંકીનારાયણ તીર્થધામ - પ્રેરણાપીઠ, પીરાણા, અમદાવાદ ખાતે ૨૮ ડિસેમ્બરના રોજ સંસ્કૃત ભારતી ગુર્જર પ્રાંતનું ત્રિવાર્ષિક પ્રાંતીય સંમેલનનું ઉદ્ઘાટન સત્ર ૫. પૂ. જગતગુરા શ્રીજ્ઞાનદેવાચાર?...
નડિયાદ ટાઉન પોલીસે મકરસંક્રાંતિ તહેવાર નિમિત્તે ટુ વ્હીલર વાહન ચાલકોને સેફટી ગાર્ડ લગાવી પ્રજાજનોમાં જાગૃતિ લાવવા સુચના અને માર્ગદર્શન આપ્યા
અગામી મકરસંક્રાંતિ તહેવાર અનુસંધાને જીલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા તથા વિભાગીય પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઈ નાઓએ મકરસંક્રાંતિ તહેવાર અનુસંધાને પ્રજામાં જાગૃતિ લાવવા પ્રતિબંધીત ચાઇનીઝ ?...
આંબલા તથા ખડસલીમાં ‘માતૃભાષા ગુજરાતી’ વિષય ઉપર યોજાશે શિક્ષણ સજ્જતા સંગોષ્ઠિ
સૌરાષ્ટ્ર લોકશાળા સંઘ દ્વારા આંબલા તથા ખડસલીમાં 'માતૃભાષા ગુજરાતી' વિષય ઉપર શિક્ષણ સજ્જતા સંગોષ્ઠિ યોજાશે. રવિકૃપા સંસ્થા તથા લોકભારતી ગ્રામવિદ્યાપીઠનાં સૌજન્યથી થયેલ આયોજનમાં શિક્ષણવિ...
જગન્નાથપુરીમાં રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને યોજાઈ ગઈ શ્રીમદ્ ભાગવત કથા
તીર્થસ્થાન જગન્નાથપુરીમાં રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત કથા યોજાઈ ગઈ. સોની સમાજ મિત્ર મંડળ સુરેન્દ્રનગર દ્વારા આયોજનનો ભાવિકોને લાભ મળ્યો. ઐતિહાસિક તીર્થસ્થાન જગન્?...
હવેથી ફ્લાઇટમાં જતા પહેલા જાણી લેજો આ ન્યૂ રૂલ્સ, ભૂલથી પણ જૂના નિયમને ફોલો ન કરતા, જાણો કેમ
બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS) અને સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF) દ્વારા ફ્લાઈટ બેગેજના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેમજ ઈન્ડિગો એરલાઈન્સ અને એર ઈન્ડિયા જેવી એરલાઈ?...
2025 માં વિદેશમાં અભ્યાસ કરવો છે ! આ ટોચના 5 સસ્તા દેશોમાં વિદ્યાર્થીઓ માટે મોટી તક
વિદેશમાં અભ્યાસ કરવો ખૂબ જ ખર્ચાળ છે, જેનો મુખ્ય ભાગ ટ્યુશન ફી છે. ત્યારબાદ, રહેવા અને ખાવા માટે દર મહિને 1 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બ્રિટન, કેનેડા જેવા દેશોમા?...
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય; દિલ્હીમાં સરકાર બનાવશે મનમોહન સિંહનું સ્મારક
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સ્મારકને લઈને રાજનીતિ શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસે કેન્દ્ર સરકાર પાસે સ્મારક બનાવવા જમીન ફાળવવાની માંગ કરી છે. જો કે હવે કેન્દ્ર સરકાર પૂર્વ વડાપ્રધાન મન...
નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે અનોખા ગરમ કપડાના શણગાર કરવામાં આવ્યા
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને 2024 ના છેલ્લા શનિવારે અનોખા ગરમ કપડાના શણગાર કરવામાં આવ્યા. જેમાં ગરમ સ્વેટર, જેકેટ, હુડી, ટોપી, મફલર, બ્લેન્કેટ જેવા ગરમ કપડ...