વડાપ્રધાન મોદી બનાસકાંઠા વાવ-થરાદ પ્રવાસે : ₹19,800 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બનાસકાંઠાના વાવ-થરાદ જિલ્લાની મુલાકાતે આવ્યા, જ્યાં તેમણે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે કુલ 19,800 કરોડના વિકાસકાર્યો જ?...
નડિયાદના વિકાસની અવિરત યાત્રા : ₹50.52 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત
નડિયાદ શહેરના સર્વાંગી વિકાસ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરતા નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારમાં ₹50.52 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત આજરોજ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ તથા પ્રદેશ મહામંત?...
અમદાવાદ : 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે ₹1278 કરોડની ફાળવણી, ‘ઓલિમ્પિક રેડી સિટી’ બનશે શહેર
ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદને વૈશ્વિક સ્તરે રમતગમતનું કેન્દ્ર બનાવવાના હેતુથી રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પહેલ કરી છે. નાણાકીય વર્ષના બજેટમાં ₹1278 કરોડની મોટી ફાળવણી કરીને શહેરને ‘ઓલિમ્પ?...
ઉદય સુરેશ કોટક બન્યા ગિફ્ટ સિટી (GIFT) ના નવા ચેરમેન, ડૉ. હસમુખ અઢિયાનું સ્થાન લેશે
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT City) માટે મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. બેન્કિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રના દિગ્ગજ ઉદય સુરેશ ક?...
AMRUT 2.0 હેઠળ ગુજરાતમાં હરિત ક્રાંતિ : ₹117.56 કરોડના ખર્ચે 131 બગીચાઓનું વિકાસ, 70 બગીચાઓ પૂર્ણ
ભારતના શહેરોને જળ સુરક્ષિત અને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે શરૂ કરાયેલ અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન 2.0 (AMRUT 2.0) યોજના હેઠળ ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં ગ્રીન સ્પેસના ...
ભાજપ કાર્યલય ‘નાવલી’ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ
દેશના નાણા મંત્રી નિર્મલા સીતારમન દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ના મુખ્ય અંશો અને જનહિતલક્ષી નિર્ણયોને પ્રજા સુધી પહોંચાડવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશેષ ?...
રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને વ્યારા ખાતે તાપી જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો
ગુજરાતમાં નાગરિકોને જન સુખાકારીના લાભો મળી રહે એ માટે વંચિતોના વિકાસને વરેલા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા અને રાજ્યના હાલના મુખ્યમંત્રી?...
શહેરી વિકાસ માટે ૬૯ કરોડ ના વિકાસના કામો માટે લોકાર્પણ ની કોર્પોરેશન દ્વારા કરાઈ શરૂઆત
રાજ્ય સરકાર દ્વારા શહેરી વિકાસ માટે કરોડો રૂપિયા આપવામાં આવે છે આ વર્ષે પણ ભાવનગરના વિકાસ માટે ૬૯ કરોડ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે જેને અનુસંધાને નવા ટેમ્પલ બેલ , મીની જેટ મશીન , રોડ ક...
વ્યારા તાલુકાના રાણીઆંબા ગામે શહેરી વિકાસ અને આવાસ વિભાગના કેન્દ્રિય મંત્રી કૌશલ કિશોરના અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ
"વિકસિત ભારત સંકલ્પ યાત્રા" અન્વયે તાપી જિલ્લામાં આજરોજ વ્યારા તાલુકાના રાણીઆંબા ગામે ભારત સરકારના શહેરી વિકાસ અને આવાસ વિભાગના કેન્દ્રિય મંત્રી કૌશલ કિશોરના અધ્યક્ષ સ્થાને તથા આદિજાતિ વ...