‘વિકસિત ભારત માટે યુવાનો નશામુક્ત હોવા જરૂરી’: PM મોદીએ 100 સપ્તાહના ‘નશા મુક્ત ભારત અભિયાન’નો કર્યો પ્રારંભ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી 'નશા મુક્ત ભારત અભિયાન' હેઠળ દેશવાસીઓને સંબોધતા યુવાનોને નશાથી દૂર રહેવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે નશામુક્ત સમાજનું નિર્માણ માત્ર વ્યક્તિગત કે પા?...
‘હું બાળકોને માફ કરું છું’ : જંતર-મંતર પર અભદ્ર ભાષા મુદ્દે PM મોદીનો સંવેદનશીલ સંદેશ
જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના સ્વર્ગીય માતા વિરુદ્ધ કથિત રીતે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાના મામલે પીએમ મોદીએ પહેલી વખત જાહેર પ્રતિક્રિ...
પરીક્ષા સુધારા બિલ પર CM ભૂપેન્દ્ર પટેલનું મોટું નિવેદન, પેપર લીક માફિયાઓ સામે કડક કાર્યવાહીનો સંકલ્પ
જાહેર ભરતી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીક, નકલ અને સંગઠિત ગેરરીતિઓ રોકવા માટે સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા ‘જાહેર પરીક્ષાઓ (અનુચિત સાધનોનું નિવારણ) સુધારા વિધેયક, 2026’ને ગુજરાતના મુ...
મોઢેરા સૂર્યમંદિરના આંગણે કલાનો મહાકુંભ: આજથી બે દિવસીય ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો પ્રારંભ, શાસ્ત્રીય નૃત્યોથી ગુંજી ઉઠશે પરિસર
વિશ્વપ્રસિદ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં શનિવારથી કલા અને સંસ્કૃતિનો અદભૂત સંગમ સર્જાવા જઈ રહ્યો છે. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા મહેસાણ...
વિશ્વ કૌશલ્ય દિવસ નિમિત્તે ITI જીતનગર ખાતે “મેરા યુવા ભારત નર્મદા” દ્વારા યુવાઓમાં આત્મનિર્ભરતાનો સંદેશો કેળવાય તે માટે ઉજવણી કરાઈ
યુવાનોમાં કૌશલ્યનાં મહત્ત્વ અંગે જાગૃતિ ફેલાવવાના આશયથી "મેરા યુવા ભારત – નર્મદા" દ્વારા આજરોજ ITI જીતનગર ખાતે વિશ્વ કૌશલ્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ય...
કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલાના હસ્તે સરકારી તાલુકા ગ્રંથાલયનું લોકાર્પણ
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગ્રંથાલય ખાતું, ગાંધીનગર, ગુજરાત રાજ્ય દ્વારા સચાલિત ખેડા જિલ્લાના કઠલાલ ખાતે સરકારી તાલુકા ગ્રંથાલય કઠલાલનું ધારાસભ્ય રાજેશ ઝાલાના હસ્તે ઉદ...
પાટણ માં હિન્દુ હિત રક્ષા સમિતિ ધ્વારા બાંગ્લાદેશ વિરૂદ્ધ બાઈક રેલી યોજાઇ
આજરોજ હિન્દુ હિત રક્ષા સમિતિ પાટણ દ્વારા બાંગ્લાદેશ માં હિન્દુઓ પર થઈ રહેલા અવિરત હુમલાઓ, સંતો તથા હિંદુ લઘુમતીઓ પર થતા અત્યાચારો,માલ મિલકતોને થઈ રહેલું નુકસાન, મંદિરો સળગાવી દેવાની ઘટનાઓ ?...
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનાં આહવાનથી “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત ગોંડલના મોવિયા ખાતે મોવિયા ગ્રામ પંચાયત દ્વારા આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટ જિલ્લાના સૌથી મોટા ગામ મોવિયામાં અભૂતપૂર્વ રાષ્ટ્રપ્રેમ જોવા મળ્યો. ગોંડલનાં ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા શાળાથી આ તિરંગાયાત્?...
અરવલ્લી જિલ્લા ના ભિલોડા તાલુકા ખાતે હર ઘર તિરંગા યાત્રા નો કાર્યક્રમ યોજાયો.
દેશ ના વડાપ્રધાન અને રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવી રહેલા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્ય માં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લા ના ભિલોડા ખાતે તિરંગ...