જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ કદી ખતમ નહીં થાય: ફારૂક અબ્દુલ્લાનું વિવાદાસ્પદ નિવેદન
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાએ ફરી એકવાર આતંકવાદને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, જ્યાં સુધી પાકિસ્તાનની આંતરિક સ્થિ?...
સાધ્વી પ્રજ્ઞા પર કસ્ટડીમાં અમાનુષી અત્યાચાર, શારીરિક પ્રતાડના….શું હિંદુ હોવું જ હતો ‘અપરાધ’?
2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં (Malegaon Blast case) સાધ્વી પ્રજ્ઞા સિંઘ ઠાકુર (Sadhvi Pragya Singh Thakur) સહિત સાત લોકોને 31 જુલાઈ, 2025ના રોજ મુંબઈની વિશેષ NIA કોર્ટે નિર્દોષ (Acquitted) જાહેર કર્યા છે. આ ચુકાદાના કારણે 17 વર્ષ લાંબી કા?...
ઓપરેશન મહાદેવ બાદ સેનાનું ‘ઓપરેશન શિવશક્તિ’, બે આતંકી ઠાર, સર્ચ અભિયાન ચાલુ
ભારતીય સેના હાલમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધની ઝુંબેશ હેઠળ સતત એક પછી એક સફળ ઓપરેશન્સ હાથ ધરી રહી છે. આજ રોજ પુંછ જિલ્લામાં એલઓસી (LoC) નજીક ભારતીય સેનાની વ્હાઈટ નાઈટ કોરે "ઓપરેશન શિવશક?...
ગુજરાત ATSએ પકડેલા આતંકવાદીઓ ઑપરેશન સિંદૂર વિરુદ્ધ મોદી સરકાર સામે કરવા માંગતા હતા જેહાદ
23 જુલાઈ, બુધવારે ગુજરાત ATSએ મોટી આતંકવાદ વિરોધી કાર્યવાહી હેઠળ અલ-કાયદા ઈન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ (AQIS) સાથે જોડાયેલા ચાર આતંકવાદીઓને ધરપકડ કરી હતી. ધરપકડ થયેલા આરોપીઓમાં ફરદીન શેખ (ફતેહવાડી, અમ...
UNSCમાં ભારતે પાકિસ્તાન માટે કહ્યું – ‘દેવામાં ડૂબેલું આતંકવાદી દેશ, શાંતિ ચર્ચાનો હકદાર નથી’
યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (UNSC)ની તાજેતરની બેઠક દરમિયાન ભારતે પાકિસ્તાન પર કડક અને સ્પષ્ટ પ્રહાર કર્યો છે. ભારતના સ્થાયી પ્રતિનિધિ, એમ્બેસેડર પર્વથાનેની હરીશે પાકિસ્તાનને “કટ્ટર...
પાકિસ્તાન ને જોરદાર તમાચો, QUAD પછી, BRICS એ પણ પહેલગામ હુમલાની નિંદા કરી
રવિવાર, 6 જુલાઈ, 2025ના રોજ બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં યોજાયેલી 17મી BRICS સમિટમાં આતંકવાદ વિરુદ્ધ ભારપૂર્વકની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી ગઈ. ભારતના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા નૃશંસ આતંકવાદી હુમલાની...
‘ભારતને પોતાના બચાવ માટે પહેલા હુમલો કરવાનો અધિકાર’, અમેરિકા અને ચીનને રાજનાથ સિંહનો રોકડો જવાબ
ભારતે તાજેતરમાં "ઓપરેશન સિંદૂર" અંતર્ગત જમ્મુ-કાશ્મીરના પહલગામ વિસ્તારમાં થયેલા આતંકી હુમલાનું મજબૂત જવાબ આપીને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે દેશની અખંડિતતા અને સુરક્?...
‘આતંકવાદના એપિસેન્ટર હવે સુરક્ષિત નથી, કાર્યવાહી થતી રહેશે…’, રાજનાથ સિંહનો ચીનથી પાકિસ્તાનને કડક સંદેશ
ભારતના સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ ચીન પહોંચી ગયા છે. તેઓ ત્યાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના સંરક્ષણમંત્રીઓની બેઠકમાં ભાગ લીધો. આ મુલાકાત ખાસ એટલા માટે છે કારણ કે, મે 2020માં પૂર્વ લદ્દાખન...
NSA ડોભાલે ચીનના ઉપરાષ્ટ્રપ્રમુખ સાથે કરી મુલાકાત, આતંકવાદ મુદ્દે આપ્યો કડક સંદેશ
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSG) અજિત ડોભાલ શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની 20મી બેઠકમાં ભાગ લેવા ચીન પહોંચી ગયા છે. બીજિંગના ‘ગ્રેટ હૉલ ઓફ ધ પીપલ’માં યોજાયેલી બેઠકમાં ડોભાલે આતંકવાદ પર આકરા પ્રહ...
આતંકવાદના સમર્થક દેશોને ઈનામ આપો છો, બેવડા માપદંડ નહીં ચાલે : G7ના મંચથી PM મોદીનો સંદેશ
G-7 શિખર સંમેલનના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ, વેપાર અને વિકાસ જેવા મહત્ત્વના વૈશ્વિક મુદ્દા પર દુનિયાના પ્રમુખ નેતાઓ સાથે વાતચીત કરી. કેનેડાના કનાનાસ્કિસમાં આયોજિત G-7 આઉટરી...