મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલ દ્વારા ‘બાલિકા પંચાયત તાલીમ મોડ્યુલ’નું વિમોચન
મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલના હસ્તે ગાંધીનગર ખાતે ‘બાલિકા પંચાયત તાલીમ મોડ્યુલ’નું વિમોચન કરવામાં આવ્યું. આ મોડ્યુલનો મુખ્ય હેતુ જિલ્લા અને તાલુકા સ્તરે માસ્ટર ટ્રેનરોને...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 20 વર્ષ પછી પોતાના શિક્ષકને મળ્યા, ભાવુક દ્રશ્યો સર્જાયા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ગુરુવારે પોતાના બાળપણના શિક્ષક જીવણભાઈ પટેલને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા. આ મુલાકાત લગભગ અડધો કલાક ચાલી, જેમાં બંનેએ જૂના દિવસોની યાદો તાજી કરી. અમિતભાઈ શ...
ગુજરાતના પ્રવાસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે શોપિંગ ફેસ્ટિવલનું લોકાર્પણ કરશે. આ વખતે શોપિંગ ફેસ્ટિવ 16 જાન્યુઆરી એટલે કે 45 દિવસ ચાલશે. ખરીદી સુધી માટે 6 સ્થળ અને 12 હોટ સ્પોટ ઝોન બનાવાયા છે તેમજ 8 હજાર વેપ?...
ગુજરાતે બેન્કિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તાર વધાર્યો, 56% શાખાઓ ગ્રામીણ વિસ્તારમાં કાર્યરત
ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ રાજ્ય સ્તરીય બેન્કર્સ કમિટીની (SLBC) 187મી બેઠક યોજાઇ, જેમાં નાણાકીય વર્ષ 2025ના બીજા ક્વાર્ટરમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા રાજ્યના 3 લીડ ડ?...
ગાંધીનગરનું રાજભવન હવે ‘લોકભવન’ તરીકે ઓળખાશે
ગાંધીનગર સ્થિત રાજભવનને હવે એક નવા અને વધુ લોકકેન્દ્રિત સ્વરૂપમાં ઓળખ આપવામાં આવી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 1 ડિસેમ્બરની સાંજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાહેરાત કરી હતી કે રાજભવનનું...
અડાલજ-ઝુંડાલ હાઇવે પર ગેરકાયદે તાણી બાંધેલી દરગાહ પર ફરી વળ્યું બુલડોઝર
ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં ગેરકાયદેસર અતિક્રમણો દૂર કરવાની ઝુંબેશ અંતર્ગત ગાંધીનગરમાં એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. અડાલજ–ઝુંડાલ રોડ પર બાલાપીર સર્કલ નજીક સરકારી જમીન પર ?...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બંધારણ દિવસે ગાંધીનગરમાં આંબેડકર પ્રતિમા ને અંજલિ આપી
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવિધાન દિવસના અવસરે ગાંધીનગર સ્થિત સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં આવેલા ભારતના બંધારણના ઘડવૈયા, ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર?...
SIR કાઉન્ટડાઉન : ૨૪ કલાકમાં જ ૧ હજાર મતદારોએ પોર્ટલ ઉપર સ્વયંભૂ ફોર્મ ભર્યા!
સ્પેશ્યલ ઈન્ટેન્સીવ રિવિઝન- SIRમાં મતદાર તરીકેની ઓળખ અર્થાત 'એન્યુમરેશન ફોર્મ' સોંપાવની પ્રક્રિયામાં હવે માંડ ૯ દિવસ બાકી રહ્યા છે. સોમવારે ECIએ મેપિંગ વગર અર્થાત વર્ષ ૨૦૦૨ની યાદી પ્રમાણે મતદા...
મેવાણીના બફાટ બાદ DGPનું નિવેદન : કર્મચારી ભૂલ કરશે તો વિભાગ પગલા લેશે, બહારના દખલને મંજૂરી નહીં
કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા ગુજરાત પોલીસ પર કરાયેલા વિવાદાસ્પદ નિવેદનોને પગલે અનેક જિલ્લામાં વિરોધની લહેર ઉભી થઈ રહી છે. આ સમગ્ર મામલે રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) વિકાસ સહ?...
ગાંધીનગરના પેથાપુરમાં સરકારી જમીન પર બાંધેલી બે દરગાહો તોડી પડાઈ
પાટનગર ગાંધીનગરને દબાણમુક્ત અને સુવ્યવસ્થિત બનાવવા માટે પાટનગર યોજના વિભાગ તથા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે વિશાળ સ્તરે મેગા ડિમોલિશન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પેથાપુર...