બનાસકાંઠા: કાણોદર-પાલનપુર હાઈવે પર ઇલેક્ટ્રિક રિક્ષામાં આગ, ચાલકનો ચમત્કારી બચાવ
બનાસકાંઠા જિલ્લાના કાણોદર-પાલનપુર હાઈવે પર એક ઇલેક્ટ્રિક લોડિંગ રિક્ષામાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. પાલનપુરની એક ખાનગી આઈસ્ક્રીમ કંપનીની ડિલિવરી માટે જઈ રહેલી આ રિક્ષામાં અધવચ...
અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વધ્યો: ઝાડા-ઊલટી, ટાઈફોડ અને કમળાના કેસોમાં ઉછાળો
અમદાવાદ શહેરમાં કાળઝાળ ગરમીની વચ્ચે પાણીજન્ય રોગચાળાના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. મે મહિનાની શરૂઆતમાં જ ઝાડા-ઊલટી, ટાઈફોડ અને કમળાના કેસોમાં વધારો નોંધાતા અમદાવાદ મ્યુનિસિ...
વસ્તી ગણતરી 2027: ગુજરાતમાં ડિજિટલ સેન્સસનો રોડમેપ તૈયાર, ‘Self-Enumeration’થી લોકો જાતે ભરી શકશે માહિતી
ભારતમાં 16 વર્ષના લાંબા અંતરાલ બાદ યોજાનારી ‘વસ્તી ગણતરી 2027’ હવે ટેકનોલોજી આધારિત અને ડિજિટલ સ્વરૂપમાં આગળ વધવા જઈ રહી છે. ગુજરાતમાં ડિરેક્ટર ઓફ સેન્સસ ઑપરેશન્સ દ્વારા સમગ્ર પ્રક્રિયા માટે ?...
પીપાવાવ પોર્ટ વિસ્તરણને સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી, NGTના આદેશમાં દખલ કરવાનો ઇનકાર
ગુજરાતના અમરેલી જિલ્લામાં આવેલા પીપાવાવ પોર્ટના વિસ્તરણ માટે મોટો રસ્તો સાફ થયો છે. સુપ્રીમ કોર્ટે આ પ્રોજેક્ટને મળેલી પર્યાવરણીય મંજૂરી (EC) અને કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ) ક્લિયરન્સને પડકાર?...
દુષિત કેમિકલ યુક્ત પાણી તળાવમાં છોડતા લક્ષ્મી ડાઇંગ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી
ખેડા-નડિયાદ એસ.ઓ.જી.ની ટીમ દ્વારા ખેડા ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ કઠવાડા ગામની સીમમાં ચાલતા “લક્ષ્મી ડાઇંગ” નામના પ્રોસેસ હાઉસ પર રેડ કરી ગેરકાયદેસર રીતે કેમિકલ યુક્ત દુષિત પાણી ?...
ચૂંટણી પંચનું મોટું અભિયાન: ‘SIR’ ત્રીજો તબક્કો શરૂ થવા તૈયાર, 40 કરોડ મતદારો આવરી લેવાશે
ભારતીય ચૂંટણી પંચ (ECI) દેશભરમાં મતદાર યાદીની શુદ્ધતા અને પારદર્શિતા વધારવા માટે ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR)ના ત્રીજા તબક્કાની શરૂઆત કરવા જઈ રહ્યું છે. તાજેતરમાં કેરળ, આસામ, તમિલનાડુ, પશ?...
સુરેન્દ્રનગરના ત્રણ મિત્રો માટે મહાકાલ યાત્રા બની અંતિમ સફર, બદનાવર નજીક કાર ખાઈમાં ખાબકી – બેના મોત, એક ગંભીર
સુરેન્દ્રનગર જિલ્લાના રતનપર અને જોરાવરનગરના ત્રણ યુવાનો માટે ઉજ્જૈન મહાકાલેશ્વર દાદાની યાત્રા દુઃખદ અંત સાથે પૂર્ણ થઈ છે. મધ્ય પ્રદેશના બદનાવર નજીક બનેલા ભયાનક માર્ગ અકસ્માતમાં બે યુવાન?...
સોમનાથમાં ઐતિહાસિક કુંભાભિષેક : વૈદિક પરંપરા, આધુનિક ટેક્નોલોજી અને સનાતન સંસ્કૃતિનો અનોખો સંગમ
સોમનાથ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ ભારતની અવિરત સંસ્કૃતિ, આસ્થા અને આધ્યાત્મિક પુનર્જાગરણનું જીવંત પ્રતિક છે. અનેક આક્રમણો અને પુનર્નિર્માણોની સાક્ષી રહેલા આ જ્યોતિર્લિંગે હવે...
સોમનાથ અમૃતપર્વ 2026 : PM મોદીના રોડ શોથી ગુંજ્યું પ્રભાસ પાટણ, 75 વર્ષની ગૌરવગાથાનો ઉલ્લેખ
સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ નિમિત્તે “સોમનાથ અમૃતપર્વ 2026”ની ભવ્ય ઉજવણી ચાલી રહી છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા હતા. પ્રભાસ પાટણમાં હેલિપેડથી હમીર?...
સોમનાથ અમૃત પર્વમાં એરોબેટિક્સનો રોમાંચ : સોમનાથ આકાશમાં સૂર્યકિરણ ટીમનો જબરદસ્ત એર શો
ભગવાન સોમનાથ મંદિરના પવિત્ર સાનિધ્યમાં ચાલી રહેલા 75મા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ભારતીય વાયુસેનાની વિશ્વવિખ્યાત Surya Kiran Aerobatic Team (SKAT) દ્વારા ભવ્ય એર શો યોજાવાનો છે. આ કાર્યક્રમમાં લાલ અને સફ...