8 સપ્ટેમ્બરથી 3 દિવસ માટે યોજાશે વિધાનસભાનું સાતમું સત્ર, 5 વિધેયક રજૂ કરાશે
રાજ્યમાં આગામી 8થી 10 સપ્ટેમ્બર, 2025 દરમિયાન યોજાનારા ગુજરાત વિધાનસભાના 15મા કાર્યકાળના સાતમા સત્રમાં અનેક મહત્વપૂર્ણ ચર્ચાઓ અને વિધેયકો રજૂ થવાના છે. સત્રની શરૂઆત 8મી સપ્ટેમ્બરના રોજ પ્રશ્નો?...
દેવનાથબાપુની માગ સરકારે સ્વીકારી, ગાયને રાજ્યમાતાનો દરજ્જો અપાવવા 9 દિવસથી ઉપવાસ પર હતા
છેલ્લા નવ દિવસથી કચ્છના ભુજ ખાતે કલેક્ટર કચેરી બહાર યોગી દેવનાથબાપુ ગાયને રાજ્યમાતા જાહેર કરવાની માગ સાથે અનશન ઉપવાસ પર બેઠા હતા. ગૌમાતાને રાજ્યના સન્માન અને સંસ્કૃતિનું પ્રતિક માનવામાં ?...
ગુજરાતમાં વીજ બિલના ફ્યૂલ ચાર્જમાં 15 પૈસાનો ઘટાડો
ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા નાગરિકોને સસ્તી વીજળી ઉપલબ્ધ થાય તે માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના ઊર્જામંત્રી કનુ દેસાઈએ 2 સપ્ટેમ્બર, 2025ના રોજ જાહેર કર્યું કે 1 જુલા?...
ગુજરાત નજીક અરબ સાગરમાં વાયુસેનાનું શક્તિ પ્રદર્શન, યુદ્ધાભ્યાસ માટે NOTAM જાહેર
ભારતીય વાયુસેના (IAF) એ 2 અને 3 સપ્ટેમ્બર 2025ના રોજ ગુજરાત અને રાજસ્થાન નજીક અરબી સમુદ્રના સંવેદનશીલ વિસ્તારમાં યુદ્ધાભ્યાસ શરૂ કર્યો છે. આ અભ્યાસનું સ્થાન વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનું છે, કા?...
ગુજરાતમાં 112 ઇમરજન્સી હેલ્પલાઇન નંબર શરૂ, અમિત શાહે કહ્યું- કાયદો-વ્યવસ્થા અને સુરક્ષામાં મોખરે છે રાજ્ય
ગુજરાતમાં નાગરિકોની સુરક્ષા અને તાત્કાલિક સહાયતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ પગલું તરીકે ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે યોજાયેલા એક ભવ્ય કાર્યક્રમમાં કેન્દ્રી?...
સરદાર સરોવર ડેમ 94 ટકા ભરાયો, હવે ઓવરફ્લો થવાથી માત્ર 1.92 મીટર જ દૂર
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલુ રહેલા ભારે વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે, જેના કારણે ડેમની જળસપાટી ઝડપથી વધી છે. હાલમાં ડેમ તેની કુલ ક્ષમતાના લગભગ 94 ?...
પંચમહાલના હાલોલમાં આભ ફાટ્યું, 6 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર
ભાદરવા માસની શરૂઆત સાથે જ ગુજરાતમાં મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કર્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક શહેરો અને ગામોમાં ...
જસ્ટિસ વિપુલ પંચોલીએ સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા
ગુજરાતના ગૌરવ જસ્ટિસ વિપુલ એમ. પંચોલી સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ તરીકે શપથ ગ્રહણ કરતાં રાજ્યના ન્યાયતંત્રમાં ગૌરવ અને ખુશીનો માહોલ છવાઈ ગયો છે. 29 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમ...
ભુવનેશ્વરમાં યોજાનાર SC-ST કલ્યાણ સમિતિ અધ્યક્ષોનું રાષ્ટ્રીય સંમેલન : ગુજરાતના 8 ધારાસભ્યો હાજર રહેશે
29 ઑગસ્ટે ભુવનેશ્વરમાં એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ સંમેલન યોજાવા જઈ રહ્યું છે, જેમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા 'અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની કલ્યાણ સમિતિઓના અધ્યક્ષોનું રાષ્ટ્રીય સ?...
અંબાજીના ભાદરવી પૂનમ મહામેળા માટે એસ.ટી.નિગમની મેગા તૈયારી, 5500 વધારાની બસો દોડાવાશે
ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓની હાજરીમાં ભવ્ય રીતે યોજાય છે. આ વર્ષે યાત્રાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ગુજરાત સ્ટેટ ટ્રા...