ગુજરાતના ૮ શહેરો સહિત સમગ્ર રાજ્ય માટે લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાન પૂર્ણતાના આરે : ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત
ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં GIDBની લોજિસ્ટિક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ અંગે ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઇ. ગુજરાતના ૮ શહેરો માટે સિટી લોજિસ્ટિક્સ માસ્ટર પ્લા?...
ગોંડલના રીબડા ખાતે 2 અજાણ્યા બાઈકસવારોએ કર્યો ગોળીબાર
ગુજરાતના રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડા ગામે 23 જુલાઈની મોડી રાત્રે થયેલી ફાયરિંગની ઘટના હાલમાં સ્થાનિક રાજકારણ અને કાયદો વ્યવસ્થાની દૃષ્ટિએ ગંભીર ચિંતા ઉભી કરી રહી છે. મળતી માહિતી અ...
ગુજરાત ATSએ અલકાયદા ઈન્ડિયાના 4 આતંકવાદીને ઝડપી પાડ્યા
ગુજરાત ATSએ બુધવારે (23 જુલાઈ) આતંકવાદી સંગઠન અલ-કાયદા સાથે સાંઠગાંઠ ધરાવતા ચાર આતંવાદીઓની ધરપકડ કરી લીધી. આ તમામ અલ-કાયદાના જ એક સંગઠન અલ-કાયદા ઇન ઈન્ડિયન સબકોન્ટિનેન્ટ (AQIS) માટે કામ કરતા હોવાનુ...
અમદાવાદના શાહપુરમાં ખેલાયો ખૂની ખેલ! દંપતીએ છરીના ઘા વડે હોમગાર્ડની કરી હત્યા
ગુજરાતમાં સતત વધી રહેલા ગુનાને વધુ એક દારૂણ ઘટના દ્વારા વધુ વેગ મળ્યો છે. અમદાવાદના શાહપુર વિસ્તારમાં જાહેરમાં એક હોમગાર્ડ જવાનની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. કિશન નામના હોમગાર્ડ ?...
ખેડા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પદાધિકારીઓ-અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નાગરિકોની સલામતી, સુવિધા અને કામગીરીમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે રાજ્યના મંત્રીઓ દ્વારા જિલ્લાકક્ષાએ જઈને જાત નીરીક્ષણ ...
ગુજરાતના 6 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં ચોમાસાની આ સિઝન હવે તીવ્રરૂપ ધારણ કરી રહી છે, અને રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરતાં 6 જિલ્?...
ગુજરાતના આદિવાસીઓમાં પણ ડાયાબિટીસ અને જીવનશૈલી સંબંધિત રોગોનું પ્રમાણ વધ્યું
ગુજરાતમાં આજના સમયમાં આદિવાસી સમુદાયે આધુનિક શહેરી જીવનશૈલીની અસર અનુભવવી શરૂ કરી છે, જેના પરિણેામરૂપે આદિવાસીઓ, જેઓ પરંપરાગત રીતે કુદરતી જીવનશૈલીના પ્રતિનિધિ માનાતા હતા, હવે લાઈફસ્ટાઈલ ...
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો 6 કરોડનો હાઈબ્રિડ ગાંજો
ગુજરાતમાં ડ્રગ્સ વિરુદ્ધ કાર્યવાહી દિવસેને દિવસે વધુ ચુસ્ત અને વ્યાપક બની રહી છે. રાજ્ય સરકારે અને પોલીસ તંત્રએ નશીલા પદાર્થોની દાણચોરી અટકાવવા માટે ખાસ ડ્રાઈવ હાથ ધર્યો છે, ખાસ કરીને મહત્...
ગુજરાતમાં ગાયને ‘રાજ્યમાતા’ જાહેર કરવાની માંગ, નિર્ણય નહીં લેવાય તો અનશન કરશે મહંત દેવનાથ
મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગાયને “રાજ્યમાતા”નો દરજ્જો આપ્યા બાદ હવે ગુજરાતમાં પણ આવી જ માંગે રાજકીય અને ધાર્મિક માહોલ ઊભો કર્યો છે. કચ્છના પ્રસિદ્ધ સાધુ મહંત યોગી દેવનાથ બાપુએ રાજ્ય સરકારને ?...
ગુજરાત: તાપીમાં પ્રાચીન હિન્દુ મંદિર તોડી પાડીને ચર્ચ બનાવાયું, હિન્દુઓને પ્રાર્થના કરવા પર પ્રતિબંધ
ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના નાના બંધારપાડા ગામમાં ધર્માંતરણના દુઃખદ અસરોનું ઉદાહરણ સામે આવ્યું છે, જ્યાં એક પ્રાચીન હિન્દુ મંદિર તોડી પાડીને તેના સ્થાને ખ્રિસ્તી મિશનરીઓ દ્વા?...