બિહારના અરરિયામાં SSB બોર્ડર આઉટ પોસ્ટનું ઉદ્ઘાટન, ગૃહમંત્રી અમિત શાહે કહ્યું– સીમાંચલને ઘૂસણખોરોથી મુક્ત કરાશે
બિહારના અરરિયા જિલ્લામાં સીમા સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહએ સશસ્ત્ર સીમા દળ (SSB) દ્વારા બનાવવામાં આવેલી બોર્ડર આઉટ પોસ્?...
PM મોદીની હાજરીમાં નિતિન નબીનએ સંભાળ્યો ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષનો કાર્યભાર
ભારતીય જનતા પાર્ટીમાં આજે એક નવા અધ્યાયની સત્તાવાર શરૂઆત થઈ છે, જ્યાં કાર્યકારી અધ્યક્ષ નિતિન નબીનએ પક્ષના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પદભાર સંભાળ્યો છે. દિલ્હીમાં આવેલા ભાજપના કેન્દ્રીય...
ભાજપમાં ઐતિહાસિક પરિવર્તન: નિતિન નવીન બનશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ
ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં 20 જાન્યુઆરી, 2026 એક મહત્વપૂર્ણ દિવસ તરીકે નોંધાવાનો છે. 45 વર્ષીય નિતિન નવીનનું પાર્ટીના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવવું લગભગ નિશ્ચિત છે. ડિ?...
‘ઘૂસણખોરોને વીણી વીણીને બહાર કાઢીશું, બંગાળને ભય, ભ્રષ્ટાચાર અને ઘૂસણખોરીથી મુક્ત કરીશું’ : અમિત શાહ
પશ્ચિમ બંગાળની મુલાકાતે આવેલા ગૃહમંત્રી અમિત શાહે કોલકાતામાં યોજાયેલી પત્રકાર પરિષદમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) સરકાર પર કડક પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે છેલ્લા 15 વર્ષમાં બંગાળ ભય, ભ્રષ્ટાચા?...
ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ કયા માપદંડને આધારે બન્યા ? કોણ છે નિતીન નબિન ?
ભારતીય જનતા પાર્ટી (BJP) એ બિહારમાં NDA સરકારમાં મંત્રી રહેલા નીતિન નવીનને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. તેમને જેપી નડ્ડાના સ્થાને પાર્ટી નેતૃત્વમાં મહત્વપૂર્ણ જવાબદારી...
ધર્મેન્દ્રનું આ એક કામ અધૂરું રહી ગયું…, પ્રાર્થના સભામાં ભાવુક હેમામાલિનીએ કર્યો ઉલ્લેખ
દિલ્હીમાં 11 ડિસેમ્બરે બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી અને ભાજપ સાંસદ હેમા માલિનીએ સ્વર્ગસ્થ અભિનેતા ધર્મેન્દ્ર માટે ભાવસભર પ્રાર્થના સભાનું આયોજન કર્યું, જેમાં રાજકારણ અને ફિલ્મ જગતની અનેક ખ...
આસામનો શહીદ દિવસ : બાંગ્લાદેશી ઘૂસણખોરી સામેની ચળવળમાં 850થી વધુ બલિદાનોનો ઇતિહાસ
આસામમાં દર વર્ષે 10 ડિસેમ્બરના રોજ ઉજવાતો શહીદ દિવસ અથવા સ્વહીદ દિવસ રાજ્યના ઈતિહાસના સૌથી મોટા અને પ્રભાવશાળી જનઆંદોલન – આસામ આંદોલન દરમિયાન બલિદાન થયેલા હુતાત્માઓને યાદ કરવાનો દિવસ છે. આ ?...
PM મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને એકસાથે કેમ મળ્યાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, જાણો કારણ
બુધવારે સંસદ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે વિપક્ષના નેતા રાહુલ ગાંધીની થયેલી બેઠક દેશની મહત્વપૂર્ણ સંસ્થાઓમાં નિમણૂક પ્રક્રિયા સાથે સંબંધિત હતી. ?...
છત્તીસગઢમાં 41 નક્સલીઓએ કર્યું આત્મસમર્પણ, 32 પર હતું ₹1 કરોડથી વધુનું ઇનામ
છત્તીસગઢમાં માઓવાદી હિંસા સામેની લડતમાં એક વધુ ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. ગૃહમંત્રી અમિત શાહે 2026ના માર્ચ સુધીમાં નક્સલવાદને સંપૂર્ણપણે ખતમ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યા બાદ સુરક્ષા એજન્સીઓ ...
PM મોદી ભૂટાનથી પરત ફર્યા, આજે સાંજે સુરક્ષા સમિતિની બેઠક યોજાશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ભૂટાનની બે દિવસીય રાજકીય મુલાકાત પૂર્ણ કરીને ભારત પરત ફર્યા. પીએમ મોદી મંગળવારે ભૂટાનના પૂર્વ રાજા જિગ્મે સિંગ્યે વાંગચુકના 70મા જન્મદિવસ સમારોહમાં ખાસ મહ?...