બસ્તરમાં માઓવાદીઓ પર મોટો પ્રહાર : સુરક્ષા દળોની કાર્યવાહીમાં હથિયારોનો જથ્થો જપ્ત, IGએ કહ્યું– હવે પ્રભાવ સમાપ્ત
છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં નક્સલવાદ વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનમાં મોટી સફળતા મળી છે. બસ્તર રેન્જના આઈજી સુંદરરાજ પી.એ જણાવ્યું છે કે હવે બસ્તરમાં માઓવાદી સંગઠનોનું વર્ચસ્વ લગભગ સમાપ્ત થ?...
છત્તીસગઢ IED બ્લાસ્ટ : કાંકેર-નારાયણપુર સરહદે DRGના 3 જવાન શહીદ, એક ઘાયલ
છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તારમાં ફરી એક વખત સુરક્ષા દળોને મોટો ઝટકો લાગ્યો છે. કાંકેર અને નારાયણપુર જિલ્લાની સરહદે ડી-માઈનિંગ ઓપરેશન દરમિયાન થયેલા IED બ્લાસ્ટમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગા?...
છત્તીસગઢમાં વેદાંતા પાવર પ્લાન્ટમાં ભયાનક વિસ્ફોટ : બોઈલર ફાટતા 10થી વધુના મોતની આશંકા, 40થી વધુ શ્રમિકો દાઝ્યા
છત્તીસગઢ રાજ્યમાં એક મોટો ઔદ્યોગિક અકસ્માત સામે આવ્યો છે, જ્યાં વેદાંત લિમિટેડ ના પાવર પ્લાન્ટમાં બોઈલર ફાટતા ભયાનક વિસ્ફોટ થયો છે. આ ઘટના સક્તિ જિલ્લાના સિંઘીતરાઈ ગામ નજીક આવેલી યુનિટમાં ...
છત્તીસગઢમાં નક્સલવાદને મોટો ઝટકો, ટોચના કમાન્ડર પાપા રાવનું આત્મસમર્પણ
ભારત સરકારના નક્સલ-મુક્ત અભિયાન હેઠળ છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. છેલ્લા ત્રણ દાયકાથી આતંકનો પર્યાય બનેલા માઓવાદી સંગઠનના ટોચના કમાન્ડર પાપા રાવએ 24 માર્ચે ...
છત્તીસગઢમાં સુરક્ષાદળો-નક્સલીઓ વચ્ચે અથડામણ, 5 નક્સલી ઠાર અને 214 ઠેકાણા નષ્ટ
છત્તીસગઢના બિજાપુર જિલ્લામાં સુરક્ષા દળોએ નક્સલીઓની શક્તિને ભંગ કરવાની દિશામાં મોટી સફળતા હાંસલ કરી છે. રિપોર્ટ્સ મુજબ, જંગલ વિસ્તારમાં પ્રવર્તમાન નક્સલીઓએ સરકારી દળ પર અચાનક ગોળીબાર કર?...
છત્તીસગઢ એન્ટિ-નક્સલ ઓપરેશનમાં અનેક IED વિસ્ફોટ, 11 ઘાયલ જવાનને એરલિફ્ટ કરાયા
છત્તીસગઢના બિજાપુર જિલ્લામાં 26 જાન્યુઆરીએ ભારતીય સેનાના નક્સલ વિરોધી ઓપરેશન દરમિયાન છ જેટલા IED વિસ્ફોટ થતાં કુલ 11 જવાન ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક હેલિકોપ્ટર મારફતે રાયપુર એરલિફ્ટ કરવામ?...
કેવડિયા સ્થિત સહકાર ભવન ખાતે ૧૭મો આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ યોજાયો
છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઓડિશા અને ઝારખંડ રાજ્યના વિવિધ ૧૦ જિલ્લાઓમાંથી કુલ ૨૧૮ જેટલા યુવાઓ સહભાગી બન્યા ૧૫૦ કિ.મી. યુનિટી માર્ચમાં સહયોગ આપનાર યુવાઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મોમેન્ટો આ?...
દેશમાં તમાકુ સેવનમાં ચિંતાજનક વધારો, ગરીબ પરિવારોમાં વપરાશ વધુ
વડા પ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય શામિકા રવિ અને પરિષદના અન્ય સભ્ય પાર્થા બર્મન દ્વારા લખાયેલા લેખમાં ભારત માટે એક ગંભીર અને ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. ‘હાઉસહોલ્ડ કન્ઝમ્પશન એક?...
ભાજપમાં ઐતિહાસિક પરિવર્તન: નિતિન નવીન બનશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ
ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં 20 જાન્યુઆરી, 2026 એક મહત્વપૂર્ણ દિવસ તરીકે નોંધાવાનો છે. 45 વર્ષીય નિતિન નવીનનું પાર્ટીના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવવું લગભગ નિશ્ચિત છે. ડિ?...
ગુજરાત બાદ ભારતના અનેક રાજ્યોની અદાલતોને બોમ્બની ધમકી, MPથી હિમાચલ સુધી હાઈ એલર્ટ
ગુજરાત બાદ દેશના અનેક રાજ્યોમાં અદાલતોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ એલર્ટ પર આવી ગઈ છે. ગુરુવારે 8 જાન્યુઆરીએ બિહાર, મધ્ય પ્રદેશ, ઓડિશા, હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ ...