UNમાં ભારતનો પાકિસ્તાન પર તીખો હુમલો : ‘બેવડા ધોરણો અને નાગરિકો પર હુમલા’ મુદ્દે ગંભીર આરોપો
સંયુક્ત રાષ્ટ્ર (UN)માં ભારતે પાકિસ્તાન પર ગંભીર આરોપો લગાવતા તેના “બેવડા ધોરણો” પર સવાલ ઉઠાવ્યા છે. ભારતે જણાવ્યું કે એક તરફ પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય કાયદાની વાત કરે છે, જ્યારે બીજી તરફ અફઘા?...
ઇબોલા વાઈરસને લઈને ભારત એલર્ટ મોડ પર : એરપોર્ટ, બંદરો પર કડક સ્ક્રીનિંગ, WHOના અલર્ટ બાદ સરકાર સજ્જ
વૈશ્વિક સ્તરે ઘાતક ઇબોલા વાઈરસના વધતા ખતરને ધ્યાનમાં રાખીને ભારતની Government of India સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગઈ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા ઇબોલાના પ્રકોપને “ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી?...
ભારતની ચા નિકાસમાં ઐતિહાસિક વધારો : 12 વર્ષમાં 93% ઉછાળો, વૈશ્વિક બજારમાં ભારતીય ચાની મજબૂત હાજરી
ભારતની ચા નિકાસ છેલ્લા 12 વર્ષમાં નોંધપાત્ર રીતે વધી છે. નાણાકીય વર્ષ 2013-14માં રૂ. 4,509 કરોડની નિકાસ સામે નાણાકીય વર્ષ 2025-26 સુધી આ આંકડો વધીને રૂ. 8,719 કરોડ થયો છે, જે લગભગ 93% નો ઉછાળો દર્શાવે છે. આ માહિતી ક?...
ભારતીય નૌકાદળને મોટી શક્તિ : નેક્સ્ટ જનરેશન પેટ્રોલ વેસલ ‘સંઘમિત્રા’ કોલકાતામાં લોન્ચ
ભારતીય નૌકાદળ માટે બનાવવામાં આવી રહેલું નેક્સ્ટ જનરેશન ઓફશોર પેટ્રોલ વેસલ ‘સંઘમિત્રા’ બુધવારે કોલકાતામાં ભવ્ય સમારોહ દરમિયાન લોન્ચ કરવામાં આવ્યું. આ આધુનિક યુદ્ધ જહાજનું નિર્માણ Garden Reach Shipb...
મુંબઈ બાંદ્રા ઈસ્ટમાં અતિક્રમણ હટાવવાની કાર્યવાહી દરમિયાન હિંસા, પોલીસ પર પથ્થરમારો – 10થી વધુની અટકાયત
મુંબઈના બાંદ્રા (પૂર્વ) વિસ્તારમાં રેલવે વિભાગની જમીન પરથી વર્ષોથી ચાલતા અતિક્રમણને દૂર કરવાની કાર્યવાહી દરમિયાન બુધવાર, 20 મેના રોજ હિંસક ઘટના સામે આવી હતી. પશ્ચિમ રેલવે દ્વારા ગરીબ નગર ઝૂં...
યોગી આદિત્યનાથનું નિવેદન : ‘રસ્તા ચાલવા માટે છે, નમાજ માટે નહીં, સંખ્યા વધુ હોય તો શિફ્ટમાં કરો’
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાજેતરમાં એક જાહેર કાર્યક્રમમાં સંબોધન દરમિયાન રસ્તા પર નમાજ અંગે કડક નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે રાજ્યમાં કોઈપણ સ્થિતિમાં રસ્તા ?...
પશ્ચિમ બંગાળમાં નવી સરકારના મોટા નિર્ણયો : મહિલાઓ માટે નવી યોજના, સરકારી કર્મચારીઓ માટે 7મા પગાર પંચને મંજૂરી
પશ્ચિમ બંગાળમાં નવી ચૂંટાયેલી શુભેન્દુ અધિકારી સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે અને બીજી કેબિનેટ બેઠકમાં રાજ્યના વિકાસ અને જનકલ્યાણને લઈને અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. બેઠક બાદ ?...
બાળનિકાહ પર અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર લાવી નવો કાયદો : ‘કુંવારી છોકરીઓનું મૌન સહમતી ગણાશે’
અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે નિકાહ, તલાક અને બાળનિકાહ સંબંધિત નવો કાયદો જાહેર કર્યો છે, જેને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે વિવાદ ઉભો થયો છે. તાલિબાનના સર્વોચ્ચ નેતા હિબતુલ્લાહ અખુન્દઝાદ...
હિમાલય યાત્રામાં અકસ્માતનો ભોગ બનેલાં ભાવનગરનાં યાત્રિકોને મોરારિબાપુએ પાઠવી શ્રધ્ધાંજલિ
હિમાલય યાત્રામાં અકસ્માતનો ભોગ બનેલાં ભાવનગરનાં યાત્રિકોને મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી છે અને જીવ ગુમાવનાર ૬ યાત્રિકોના વારસદારને ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા રૂપિયા ૯૦ હજાર સંવેદના...
ભોજશાળા કેસમાં ઐતિહાસિક ચુકાદો : ઇન્દોર હાઇકોર્ટે પરિસરને હિંદુ મંદિર જાહેર કર્યું
મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલી ઐતિહાસિક અને વિવાદાસ્પદ ભોજશાળા મામલે આજે ઇન્દોર હાઇકોર્ટે એક અત્યંત મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. વર્ષોથી ચાલી આવતા આ કાનૂની વિવાદમાં કોર્ટે ભારતીય પુરાત?...