કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા સાથે પત્રકારોની યોજાઈ શુભેચ્છા મુલાકાત
ભાવનગરનાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા સાથે પત્રકારોની શુભેચ્છા મુલાકાત યોજાઈ ગઈ. રાજધાની દિલ્લીમાં આ વેળાએ પ્રાસંગિક વાતચીત થઈ. રાજધાની દિલ્લીમાં ભાવનગર બોટાદ બેઠકના સ?...
ગાંધી મૂલ્યો સાથે મોરારિબાપુ પ્રેરિત ‘રામવાડી’ કેળવણી અભિયાનની રાજધાની દિલ્લીમાં રામકથામાં થઈ ઘોષણા
ગોહિલવાડની સુપ્રસિદ્ધ લોકભારતી સંસ્થા દ્વારા શાસકીય શિક્ષણ સાથે સમાજ કેળવણીનું ભગીરથ કાર્ય થાય છે, તેમાં ગાંધી મૂલ્યો સાથે મોરારિબાપુ પ્રેરિત 'રામવાડી' કેળવણી અભિયાનની રાજધાની દિલ્લીમા?...
દિલ્લીમાં 16 કિમીની નવી મેટ્રો લાઈન, 13 નવા સ્ટેશન બનાવાશે
મોદી સરકારે દિલ્હીવાસીઓ માટે એક વધુ ખુશીના સમાચાર આપ્યા છે. આજે યોજાયેલી મોદી કેબિનેટની બેઠકમાં દિલ્હી મેટ્રોના વિસ્તારને મંજૂરી આપવામાં આવી છે. આ અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ?...
ઇથોપિયામાં જ્વાળામુખી વિસ્ફોટ, રાખનું વાદળ ભારત સુધી પહોંચ્યું
પૂર્વ આફ્રિકાના દેશ ઇથોપિયામાં લગભગ દસ હજાર વર્ષથી સુષુપ્ત રહેલો હૈલી ગુબ્બી જ્વાળામુખી હવે અચાનક સક્રિય થયો છે, અને તેના વિસ્ફોટથી સર્જાયેલું વિશાળ રાખનું વાદળ હજારો કિલોમીટરનું અંતર કા...
ઓપરેશન સિંદૂર તો માત્ર ટ્રેલર હતું, અમે ગમે તે પરિસ્થિતિ માટે તૈયાર, આર્મી ચીફની ચેતવણી
દિલ્લીમાં યોજાયેલા ડિફેન્સ ડાયલોગ કાર્યક્રમ દરમિયાન ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ દેશની સુરક્ષા ક્ષમતા, પાકિસ્તાન અને આતંકવાદી ખતરાઓ સહિત અનેક મુદ્દાઓ પર સ્પષ્ટ અને કડક નિ?...
દિલ્હીમાં બ્લાસ્ટ કરનારા આતંકવાદી ઉમરનું કાશ્મીરનું ઘર સુરક્ષા એજનીસોએ ફૂંકી માર્યું
દિલ્લીના લાલ કિલ્લા નજીક 10 નવેમ્બરની સાંજે થયેલા ભયંકર કાર બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ, આતંકવાદી ડૉ. ઉમર મોહમ્મદ ઉર્ફે ઉમર-ઉન-નબી પર સુરક્ષા એજન્સીઓએ હવે સૌથી કડક પગલું ભર્યું છે. 14 નવેમ્બરની વહે...
દિલ્હી બ્લાસ્ટ કેસઃ સ્યુસાઇડ બોમ્બર ઉમર નબીએ i20 સિવાય 2 વધુ કાર ખરીદી હતી
દિલ્લીના લાલ કિલ્લા પાસે 10 નવેમ્બર 2025ની સાંજે થયેલા કાર બ્લાસ્ટ કેસમાં હવે વધુ ચોંકાવનારા તારણો સામે આવ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આત્મઘાતી બોમ્બર ઉમર નબી અને તેના સાથીઓએ વિસ્ફોટ માટ?...
બીએસએફનું ઊંટ દળ એક સમયે ગંગાસિંહ રિસાલા તરીકે ઓળખાતું હતું
જોધપુરથી બાવન ઊંટ સાથે આવેલી બીએસએફની બે ટુકડી એકતા પરેડમાં ભાગ લેશે કેમલ કેવેલરીમાં જેસલમેરી અને બિકાનેરી ઊંટ થયા છે સામેલ, લેવાય છે વિશેષ કાળજી એક સમયે ગંગાસિંહ રિસાલા તરીકે ઓળખાતી બિક?...
JNU વિજયાદશમી મહોત્સવ : ABVP સમારોહમાં વામપંથીઓનો વિરોધ અને હંગામો
દિલ્લીના જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં (JNU) વિજયાદશમીના દિવસે એક ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) અને વામપંથી સંગઠનો વચ્ચે તીવ્ર ઘર્ષણ બન્યું. વિ...
બહેરામપુરાના નિવૃત્ત વૃદ્ધને ઠગોએ ડિજિટલ અરેસ્ટ કરીને ખંખેર્યા 3 લાખ, આખા કોલ સેન્ટરનો ખુલાસો, 3ની ધરપકડ
દેશભરમાં વધતા ગુનાઓની પડઘમ વચ્ચે અમદાવાદના બહેરામપુરામાં રહેતા એક નિર્વૃત વૃદ્ધનો “ડિજીટલ અરેસ્ટ” કરવાના ડ્રામા દ્વારા ત્રણ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આ ઘટનામાં રહસ્યમય રી?...