સનાતન પ્રવાહની આડે આવનારાઓને સહન પણ નહીં કરીએ ! – ગજેંદ્રસિંહ શેખાવત, કેંદ્રીય સાંસ્કૃતિક મંત્રી
દિલ્હીમાં યોજાયેલો સનાતન રાષ્ટ્ર શંખનાદ મહોત્સવ માત્ર ઉત્સવ નથી, પરંતુ ભારતના સાંસ્કૃતિક પુનર્જાગરણનો ઉદઘોષ કરનારો એક ઉત્સવ છે. અયોધ્યામાં પ્રભુ શ્રીરામની પુનઃસ્થાપના પછી કાળચક્ર બદલાય...
ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ કયા માપદંડને આધારે બન્યા ? કોણ છે નિતીન નબિન ?
ભારતીય જનતા પાર્ટી (BJP) એ બિહારમાં NDA સરકારમાં મંત્રી રહેલા નીતિન નવીનને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. તેમને જેપી નડ્ડાના સ્થાને પાર્ટી નેતૃત્વમાં મહત્વપૂર્ણ જવાબદારી...
ધર્મેન્દ્રનું આ એક કામ અધૂરું રહી ગયું…, પ્રાર્થના સભામાં ભાવુક હેમામાલિનીએ કર્યો ઉલ્લેખ
દિલ્હીમાં 11 ડિસેમ્બરે બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી અને ભાજપ સાંસદ હેમા માલિનીએ સ્વર્ગસ્થ અભિનેતા ધર્મેન્દ્ર માટે ભાવસભર પ્રાર્થના સભાનું આયોજન કર્યું, જેમાં રાજકારણ અને ફિલ્મ જગતની અનેક ખ...
બહેનનાં લગ્નમાં જવા દિલ્હીની કોર્ટે ઉમર ખાલિદને આપ્યા 14 દિવસના વચગાળાના જામીન
દિલ્હીનાં હિંદુવિરોધી રમખાણોના કેસમાં મુખ્ય આરોપી ઉમર ખાલિદને દિલ્હીની કોર્ટે વચગાળાના જામીન આપ્યા છે. ખાલિદે બહેનનાં લગ્નમાં જવા માટે વચગાળાની રાહત માગતી અરજી કોર્ટ સમક્ષ કરી હતી, જેની...
દિલ્હી : હોટલ-રેસ્ટોરન્ટમાં કોલસો-લાકડા જલાવાથી રૂ.5000 દંડ, પ્રદૂષણ રોકવા સરકારનો કડક નિર્ણય
દિલ્હી સરકારે પ્રદૂષણ નિયંત્રણ માટે વધુ એક મહત્વપૂર્ણ અને કડક પગલું લીધું છે. દિલ્હીમાં વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે સરકારની પ્રદૂષણ નિયંત્રણ સમિતિએ હોટલ-રેસ્ટોરન્ટ્સમાં તંદૂરમાં...
ઇન્ડિગો સંકટ વચ્ચે PM મોદીનું નિવેદન, જનતા પરેશાન થાય તેવા નિયમ-કાયદા ન હોવા જોઈએ
દિલ્હીમાં NDA સાંસદોની બેઠકમાં આજે વડાપ્રધાન મોદીએ નિયમ કાયદા અંગે મોટું નિવેદન આપ્યું છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ બેઠકમાં વડાપ્રધાન મોદીના સંબોધન અંગે જાણકારી આપતા જણાવ્યું કે, કે ?...
ઇન્ડિગો સંકટ પર કેન્દ્રનો ઉચ્ચ સ્તરીય તપાસ આદેશ, 72 કલાકમાં સ્થિતિ સામાન્ય થવાની આશા
ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો છેલ્લા ત્રણ દિવસથી ગંભીર સંકટમાંથી પસાર થઈ રહી છે, કારણ કે પાયલોટ્સની અછત અને ફ્લાઈટ ડ્યુટી ટાઇમ લિમિટેશન્સ (FDTL)ના ખોટા અમલને કારણે ફ્લાઈટ શિડ્યૂલોમાં વ્યાપ?...
પુતિન દિલ્હી પહોંચે તે પહેલા આવ્યા મોટા સમાચાર, ભારત-રશિયા વચ્ચે 2 અરબ ડોલરની ડીલ પર મહોર
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાતે આવે તે પહેલા બંને દેશો વચ્ચે એક મોટા સંરક્ષણ કરારના સમાચાર સામે આવ્યા છે. ભારત અને રશિયાએ 2 બિલિયન ડોલર (આશરે રૂ. 16,700 કરોડ) ના પરમાણુ સબમરીન કરાર ?...
દિલ્હી બ્લાસ્ટ વિવાદ : અલ-ફલાહ યુનિવર્સિટી પર ફેક ફાઈલો અને પાકિસ્તાન ઝિંદાબાદ નારાના આરોપ
દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા બોમ્બ વિસ્ફોટ બાદ હરિયાણાના ફરીદાબાદ સ્થિત અલ-ફલાહ યુનિવર્સિટી તપાસના કેન્દ્રમાં આવી ગઈ છે. યુનિવર્સિટીના મેડિકલ કોલેજ-હોસ્પિટલના પૂર્વ કર્મચારી લક્ષ્મણે...
રશિયન પ્રમુખ પુતિન આજથી બે દિવસ ભારતની મુલાકાતે
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન આજે ભારતના બે દિવસના પ્રવાસ માટે પહોંચવાના છે. તેમના આગમનની પહેલા ભારતીય રાજધાનીમાં સુરક્ષા અને વ્યવસ્થાપનની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે. સ્થાનિક સમય મુજબ ગુરુવા?...