તારિક રહેમાનના શપથવિધિ સમારોહમાં PM મોદી નહીં જાય, ભારતનું પ્રતિનિધિત્વ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા કરશે
બાંગ્લાદેશમાં નવા રાજકીય પરિબળો વચ્ચે તારિક રહેમાનના શપથવિધિ સમારોહ માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જોકે, વ્યસ્ત કાર્યક્રમોને કારણે પ્રધાનમંત્રી મ?...
કોલકાતામાં ટર્કિશ એરલાઈન્સની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, તમામ મુસાફરો સુરક્ષિત
નેપાળના કાઠમંડુથી તૂર્કેઈના ઈસ્તંબુલ જઈ રહેલી ટર્કિશ એરલાઈન્સની ફ્લાઈટ નંબર TK-727નું બુધવારે (4 ફેબ્રુઆરી) કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (NSCBI Airport) પર ઈમરજન્સી લેન્ડિં?...
બસ્તી ‘લવ જિહાદ’ કેસ : 300 હિન્દુ યુવતીઓના અંગત વીડિયો બનાવીને વિદેશમાં વેચવા બદલ નેટવર્કનો પર્દાફાશ
ઉત્તર પ્રદેશના બસ્તીમાં કથિત ‘લવ જિહાદ’નો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. સ્થાનિક હિન્દુ યુવતીના દાવા અનુસાર, એક મુસ્લિમ યુવક અઝફારુલ હક ઉર્ફે પ્રિન્સે ઓળખ છુપાવીને નજીકના સંબંધ બાંધ્?...
નેપાળની જેલ તોડીને ભાગેલો ખતરનાક આરોપી અમદાવાદમાં ઝડપાયો
અમદાવાદ શહેર પોલીસની એસઓજી શાખાએ આંતરરાષ્ટ્રીય સ્તરના રીઢા ગુનેગારની ધરપકડ કરીને એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. આરોપી નેપાળની જેલમાંથી ભાગી ગયો હતો અને લાંબા સમયથી ભારતમાં છુપાઈને રહ્યો હ...
બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપમાં નહીં રમે, નવી ટીમને તક મળશે
બાંગ્લાદેશથી મોટા સમાચાર આવી રહ્યા છે. બાંગ્લાદેશે 2026 ના T20 વર્લ્ડ કપમાં ન રમવાનો નિર્ણય લીધો છે. આ સાથે એ સ્પષ્ટ થઈ ગયું છે કે બાંગ્લાદેશ વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે ભારત નહીં આવે. છેલ્લા કેટલ?...
નકલી ડિગ્રી કૌભાંડ બાદ ઑસ્ટ્રેલિયાએ ભારતને ‘હાઈ રિસ્ક’ દેશોમાં ગણાવ્યું, સ્ટુડન્ટ વિઝા નિયમો કડક
ઑસ્ટ્રેલિયાએ 8 જાન્યુઆરી 2026થી ભારત સહિત નેપાળ, બાંગ્લાદેશ અને ભૂટાનથી આવતા વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ વિઝા પ્રક્રિયાને વધુ કડક બનાવી દીધી છે. આ ચાર દક્ષિણ એશિયાઈ દેશોને હવે ‘સૌથી વધુ જોખમ’વ?...
ધાર્મિક તણાવથી નેપાળમાં કરફ્યુ, ભારત સાથેની સરહદ બંધ
નેપાળમાં ભારતીય સરહદ નજીક ધાર્મિક વિવાદ બાદ પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે અને સમગ્ર વિસ્તાર ભારે તણાવની ઝપટમાં આવ્યો છે. બીરગંજ શહેરમાં એક ધાર્મિક સ્થળ પર તોડફોડ અને પવિત્ર ગ્રંથ સળગાવવ...
નેપાળમાં ચૂંટણીને 100 દિવસ બાકી, પણ જેન-ઝીમાં ફાંટા, પાર્ટી બનાવી શક્યાં નહીં
નેપાળમાં 5 માર્ચ 2026ના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણીને હવે માત્ર સો દિવસ બાકી છે. આમ છતાં જૈન-ઝી આંદોલન દ્વારા પૂર્વ પીએમ કેપી શર્મા ઓલીને સત્તા પરથી દૂર કરવા મજબૂર કરનારા યુવા પ્રદર્શનકારીઓ પા?...
પીએમ મોદી અને નેપાળ પીએમ સુશીલા કાર્કી વચ્ચે ટેલિફોનિક વાતચીત, ભારત તરફથી સહાયનો વિશ્વાસ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે (18 સપ્ટેમ્બર) એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી કે તાજેતરમાં તેમની નેપાળની નવનિયુક્ત વડાં પ્રધાન સુશીલા કાર્કી સાથે ટેલિફોનિક વાતચીત થઈ હતી. આ ચર્ચામાં બંને ...
પીએમ મોદીનો સંદેશ: ‘નેપાળમાં શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિ માટે ભારત પ્રતિબદ્ધ’
નેપાળમાં લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય અરાજકતા બાદ હવે વચગાળાની સરકારનું ગઠન કરવામાં આવ્યું છે અને સુશીલા કાર્કી એ દેશની વચગાળાની સરકારના વડા પ્રધાન તરીકે શપથ લીધા છે. 12 સપ્ટેમ્બરનાં રોજ ર?...