પશ્ચિમ બંગાળમાં રાજકીય ઉથલપાથલ : રાજ્યપાલે વિધાનસભા ભંગ કરી, મમતા બેનર્જીની સરકાર સમાપ્ત
પશ્ચિમ બંગાળમાં મોટું રાજકીય ફેરફાર સામે આવ્યું છે, જ્યાં રાજ્યપાલે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડીને વિધાનસભાને ભંગ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય બંધારણના Article 174 of the Constitution of India હેઠળ લેવામાં આવ્યો...
હવે ‘વંદે માતરમ્’ને પણ ‘જન…ગણ…મન’ સમાન દરજ્જો, કેન્દ્રીય કેબિનેટની મંજૂરી
પશ્ચિમ બંગાળ સહિત ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની ચૂંટણી પૂર્ણ થયા બાદ યોજાયેલી પ્રથમ કેબિનેટ બેઠકમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકા...
સંસદમાં રાષ્ટ્રપતિ મુર્મૂએ 9 ભાષામાં બંધારણના અનુવાદનું લોકાર્પણ કર્યું
આજે દેશે ગૌરવભેર 76મો બંધારણ દિવસ ઉજવ્યો. આ અવસરે સંસદના સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની અધ્યક્ષતામાં એક ભવ્ય અને વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન થયું, જેમાં સવારે 11 વાગ્યાથી ઉપરાષ?...
બંધારણ 16 સંસ્કારના 16 અધિકાર આપે છે
1. ગર્ભાધાનઃ જીવનની સાથે અધિકારોની શરૂઆત ગર્ભાધાન સંસ્કાર એટલે જીવનનો પ્રારંભ. ગર્ભાધાન સાથે વ્યક્તિના લિંગ અને આરોગ્યની રૂપરેખા બની જાય છે. એ જ રીતે બંધારણની પ્રસ્તાવનામાં સ્વતંત્રતા, સમ?...
બંધારણ દિવસ નિમિત્તે PM નરેન્દ્ર મોદીનો દેશવાસીઓને સંદેશ
26 નવેમ્બર ભારત માટે ગર્વનો દિવસ છે, કારણ કે 1949ના આ દિવસે બંધારણ સભાએ આપણા રાષ્ટ્રનું પવિત્ર દસ્તાવેજ—ભારતનું બંધારણ—અપનાવ્યું હતું. બંધારણ આપણું માર્ગદર્શન કરતું, રાષ્ટ્રને દિશા બતાવતું અ?...
ભ્રષ્ટાચારના આરોપી પીએમ-સીએમ અને મંત્રીઓને હટાવવાની જોગવાઈ ધરાવતાં ત્રણેય બિલ લોકસભામાં રજૂ
20 ઑગસ્ટે લોકસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ત્રણ મહત્વપૂર્ણ બિલો રજૂ કર્યા હતા, જેમાં બંધારણ (130મો સુધારો) બિલ, 2025, કેન્દ્રશાસિત પ્રદેશો સરકાર (સુધારો) બિલ, 2025 અને જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન (સ?...
ઉપરાષ્ટ્રપતિ પદ માટે 9 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે, 21 ઓગસ્ટ સુધીમાં ઉમેદવાર નામાંકન ભરી શકશે
જગદીપ ધનખડના રાજીનામા બાદ ખાલી પડેલા ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પંચે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ જાહેર કરી છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી 9 સપ્ટે?...
ભારતમાં બંધારણ જ સર્વોપરી, સંસદ એના મૂળ માળખા સાથે ખિલવાડ ન કરી શકે : સીજેઆઈ
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ (CJI) બી. આર. ગવઈએ તાજેતરમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે, જેમાં તેમણે ભારતના લોકશાહી તંત્રની મૂળભૂત રચનાને લઇને સ્પષ્ટતા આપી છે કે ભારતનું બંધારણ સર્વોપરી છે, ?...