ગુજરાતમાં હાર્ટ એટેકના મોતમાં ચોંકાવનારો વધારો: 10 વર્ષમાં 26% ઉછાળો, રોજે સરેરાશ 9 મોત
ગુજરાતમાં હાર્ટ એટેકના કારણે થતા અચાનક મોતના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના તાજેતરના “Accidental Deaths & Suicides in India (ADSI) 2024” રિપોર્ટ મુજબ રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં...
ચૂંટણી પંચનું મોટું અભિયાન: ‘SIR’ ત્રીજો તબક્કો શરૂ થવા તૈયાર, 40 કરોડ મતદારો આવરી લેવાશે
ભારતીય ચૂંટણી પંચ (ECI) દેશભરમાં મતદાર યાદીની શુદ્ધતા અને પારદર્શિતા વધારવા માટે ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR)ના ત્રીજા તબક્કાની શરૂઆત કરવા જઈ રહ્યું છે. તાજેતરમાં કેરળ, આસામ, તમિલનાડુ, પશ?...
પશ્ચિમ એશિયા તણાવ વચ્ચે ભારત સતર્ક : દેશમાં જરૂરી સામાનની કોઈ અછત નહીં સર્જાય – રાજનાથ સિંહ
પશ્ચિમ એશિયામાં વધતા ભૂ-રાજકીય તણાવની અસર હવે વૈશ્વિક અર્થતંત્ર પર સ્પષ્ટ દેખાઈ રહી છે, પરંતુ ભારતે સ્થિતિને સંભાળવા માટે ઝડપી અને સંકલિત પગલાં લીધા છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે સ્પષ્ટ કહ?...
NEET UG નું પેપર ફૂટ્યું? 140 પ્રશ્નો વાઈરલ પેપરમાંથી બેઠાં પૂછાયા, રાજસ્થાન SOG એક્શનમાં
3 મે, 2026ના રોજ લેવાયેલી NEET (UG) પરીક્ષાને લઈને પેપર લીક થવાની ગંભીર આશંકાએ દેશભરમાં ચર્ચા જગાવી છે. રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG)ની તપાસમાં ખુલાસો થયો છે કે પરીક્ષા યોજાયાના બે દિવ?...
પશ્ચિમ બંગાળમાં નવી BJP સરકારના મોટા નિર્ણયો : સરહદ સુરક્ષા, આયુષ્માન ભારત અમલ અને શિક્ષકો માટે રાહત
પશ્ચિમ બંગાળમાં નવી રચાયેલી ભાજપ સરકારએ પોતાની પ્રથમ કેબિનેટ બેઠકમાં જ અનેક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણયો લીધા છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના નેતૃત્વમાં યોજાયેલી આ બેઠકમાં રાજ્યન...
સોમનાથ અમૃતપર્વ 2026 : PM મોદીના રોડ શોથી ગુંજ્યું પ્રભાસ પાટણ, 75 વર્ષની ગૌરવગાથાનો ઉલ્લેખ
સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ નિમિત્તે “સોમનાથ અમૃતપર્વ 2026”ની ભવ્ય ઉજવણી ચાલી રહી છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા હતા. પ્રભાસ પાટણમાં હેલિપેડથી હમીર?...
સોમનાથ અમૃત પર્વમાં એરોબેટિક્સનો રોમાંચ : સોમનાથ આકાશમાં સૂર્યકિરણ ટીમનો જબરદસ્ત એર શો
ભગવાન સોમનાથ મંદિરના પવિત્ર સાનિધ્યમાં ચાલી રહેલા 75મા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ભારતીય વાયુસેનાની વિશ્વવિખ્યાત Surya Kiran Aerobatic Team (SKAT) દ્વારા ભવ્ય એર શો યોજાવાનો છે. આ કાર્યક્રમમાં લાલ અને સફ...
PM મોદી ને ‘સરદાર ગૌરવ રત્ન એવોર્ડ’થી સન્માનિત કરાશે : અમદાવાદમાં બનેલો 160 ગ્રામ સોનાનો ભવ્ય એવોર્ડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સરદારધામ દ્વારા પ્રતિષ્ઠિત ‘સરદાર ગૌરવ રત્ન એવોર્ડ’ એનાયત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ એવોર્ડ દેશના વિકાસ અને સમાજના ઉત્થાનમાં તેમના વિશિષ્ટ યોગદાનને માન?...
બંગાળ ચૂંટણી નિવેદન મુદ્દે ભારતે બાંગ્લાદેશને અરીસો બતાવ્યો : ‘તમે ઘૂસણખોરોનું લિસ્ટ લટકાવી રાખ્યું છે…’
ભારતે ગુરુવારે પાકિસ્તાન પ્રેરિત સરહદ પારના આતંકવાદ સામે પોતાની રક્ષા કરવાના અધિકારને ફરીથી મજબૂતીથી દોહરાવ્યો છે. “ઓપરેશન સિંદૂર”ના એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિદેશ મંત્રાલયના પ્રવક્ત...
હવે ‘વંદે માતરમ્’ને પણ ‘જન…ગણ…મન’ સમાન દરજ્જો, કેન્દ્રીય કેબિનેટની મંજૂરી
પશ્ચિમ બંગાળ સહિત ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની ચૂંટણી પૂર્ણ થયા બાદ યોજાયેલી પ્રથમ કેબિનેટ બેઠકમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકા...