કચ્છનું ધોરડો ગામ સોલાર વિલેજ જાહેર, PM મોદીએ ઇ-લોકાર્પણ કર્યું
જિલ્લાના ધોરડો ગામને પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ 100 ટકા સોલાર વિલેજ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનું ઈ-લોકાર્પણ સીધી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગરથી કર્?...
ભાવનગરમાં પીએમ મોદી : ‘સૌથી મોટો શત્રુ બીજા પરની નિર્ભરતા, ચિપ હોય કે શિપ જાતે બનાવવું પડશે’
પીએમ મોદી (PM Modi) 20 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસ પર આવ્યા છે. તેમણે ભાવનગરમાં (Bhavnagar) ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમનું ઉદ્ઘાટન અને અધ્યક્ષતા કર્યા બાદ સંબોધન પણ આપ્યું હતું. સંબોધનમાં શરૂઆતમા?...
વડાપ્રધાન મોદીનો ભાવનગરમાં રોડ-શો, ₹1 લાખ કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભાવનગરમાં વિશાળ વિકાસ કાર્યક્રમને પ્રારંભ આપ્યો છે. તેમનું આગમન ભાવનગર એરપોર્ટ પર સવારે મંત્રીમંડળના સભ્યો, ઉચ્ચ અધિકારીઓ અને ભાજપ સંગઠનના હોદ્દેદારો દ્વાર?...
વડાપ્રધાન મોદી આવતીકાલે ભાવનગર આવશે, 25 દિવસમાં બીજી વખત ગુજરાતના પ્રવાસે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરે ગુજરાતના ભાવનગરના પ્રવાસે આવશે, જ્યાં તેઓ અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરીને ભવ્ય જાહેર સભાને સંબોધશે. આ પ્રવાસ ખાસ મહત્વનો છે કારણ કે છ...
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં શુક્રવારે મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા યોજાશે
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં આગામી શુક્રવારે મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા યોજાશે. અહીંયા લેખક શિક્ષણવિદ્ જયેન્દ્રસિંહ જાદવ વ્યાખ્યાન આપશે. ગોહિલવાડની સુપ્રસિધ્ધ લોકભારતી ગ્ર?...
સનાતન સાથે નૂતનનો સમન્વય એ લોકભારતીનો સંદેશ રહ્યો છે – લેખક રમેશભાઈ સંઘવી
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં 'દર્શક' વ્યાખ્યાનમાળા અને પૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન કાર્યકમ યોજાઈ ગયો. આ વ્યાખ્યાનમાં લેખક રમેશભાઈ સંઘવીએ સનાતન સાથે નૂતનનો સમન્વય એ લોકભારતીનો સંદેશ...
‘વિશ્વ વિદ્યા સમિતિ’ ગઠન થતાં ઈશ્વરિયાના કાર્યકર્તા મૂકેશ પંડિત નિમણૂંક પામ્યાં
આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રકૃતિની કેળવણી હેતુ જળપુરુષ રાજેન્દ્રસિંહજીનાં નેતૃત્વમાં 'વિશ્વ વિદ્યા સમિતિ' ગઠન થયેલ છે. આ સંસ્થાની રચના થતાં ઈશ્વરિયાના કાર્યકર્તા પત્રકાર મૂકેશ પંડિત સભ્ય ત?...
ભાવનગર ધોલેરા રેલમાર્ગ મંજૂરીથી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા રાજીપો
વર્ષો જૂની માંગણી બાદ ભાવનગર ધોલેરા રેલમાર્ગ મંજૂરીથી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા રાજીપો વ્યક્ત થયો છે અને રેલમંત્રીને ભાવનગરનાં સાંસદ તથા મંત્રીઓની રજુઆતને સફળતા મળતા અભિનંદન અપાયા છે. ભ...
ઉપરવાસ ભારે વરસાદથી રંઘોળા જળાશય છલકાતાં દરવાજા ખોલાયા
ઉપરવાસ ભારે વરસાદથી ભાવનગર જિલ્લાનું રંઘોળા જળાશય છલકાતાં દરવાજા ખોલાયા છે. આથી નીચાણવાળા ઉમરાળા અને સિહોર તાલુકાનાં ગામોને સાવધ કરાયા છે. ભાવનગર તેમજ અમરેલી સહિત ઘણાં જિલ્લામાં આગાહી મ?...
ગોહિલવાડ રાજધાની ભાવનગરમાં રહેલ ઐતિહાસિક નારેશ્વર મહાદેવ સ્થાન
વિશિષ્ટ બાંધણી અને ગૌમુખ ફુવારો ભાવિકો માટે આકર્ષણરૂપ છે તે નારેશ્વર મહાદેવ ગોહિલવાડ રાજધાની ભાવનગરમાં ઐતિહાસિક સ્થાન રહેલ છે. ગોહિલવાડ રાજવીઓ દ્વારા રાજધાની ભાવનગરમાં તેમજ આસપાસનાં પ?...