ભાવનગરની HCG હોસ્પિટલમાં થશે IGRT પદ્ધતિથી કેન્સર ની સારવાર
કેન્સરના દર્દીઓ ની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે , અને તેની સારવાર પણ પેહલા ના સમય કરતા વધુ સારી રીતે થઈ રહી છે . નવી ટેકનોલોજી થી સારવાર દરમિયાન ઓછામાં ઓછી આડ અસર થાય તેવી પદ્ધતિઓ મેડિકલ ક્...
ભાવનગર ખાતે મંત્રી પરશોત્તમભાઈ સોલંકી પ્રેરિત દિવ્યેશભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે સમાજના સર્વાંગી વિકાસ માટે “દિવ્ય સેતુ”- સેમિનાર યોજાયો
આ કાર્યક્રમમાં મંત્રી પરશોત્તમભાઈ સોલંકીએ તેમના સુપુત્ર દિવ્યેશભાઈને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, મારા જાહેરજીવનમાં મેં સતત સમાજનાં લોક ઉપયોગી કામો કર્યા છે, સમાજના ?...
રેલગાડીની ટક્કરથી ઈશ્વરિયા ગામની બાળકીનું મરણ થતાં મોરારિબાપુ દ્વારા સંવેદના
રેલગાડીની ટક્કરથી ઈશ્વરિયા ગામની બાળકીનું મરણ થતાં મોરારિબાપુ દ્વારા સંવેદના વ્યક્ત થઈ છે. શ્રધ્ધાંજલિ સાથે રૂપિયા ૧૫ હજાર સહાયતા અર્પણ થશે. ભાવનગર મહુવા રેલગાડી અડફેટે સણોસરા નજીક ઈશ્વ...
ગુરુપૂર્ણિમા પર્વની ભાવપૂર્ણ ઉજવણી માટે શિવકુંજ આશ્રમ જાળિયામાં આયોજન
સનાતન એવાં ગુરુપૂર્ણિમા પર્વની ભાવપૂર્ણ ઉજવણી માટે શિવકુંજ આશ્રમ જાળિયામાં આયોજન થયું છે. વિશ્વાનંદ માતાજી અને આશ્રમ પરિવાર દ્વારા સંકલન રહ્યું છે. ભાવનગર જિલ્લામાં વિવિધ ધાર્મિક, સામાજ...
ભાવનગરમાં કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા ના અધ્યક્ષ સ્થાને વરિષ્ઠ નાગરિકોને એસેસમેન્ટ કેમ્પનો પ્રારંભ
કેન્દ્રિય રાજયમંત્રી નિમુબેન બાંભણીયા એ વરિષ્ઠ નાગરિકોને એસેસમેન્ટ કેમ્પનો મહત્તમ લાભ લેવા અપીલ કરતાં જણાવ્યું હતું કે વયો શ્રી યોજના વરીષ્ઠ નાગરીકો સુધી પહોંચે અને એમના જીવનમાં સકાર?...
ભાવનગર મહુવા રેલગાડી અડફેટે ઈશ્વરિયાની બાળકીનું કરૂણ મરણ
ભાવનગર મહુવા રેલગાડી અડફેટે ઈશ્વરિયાની બાળકીનું કરૂણ મરણ નીપજ્યું છે. પોતાના ઘર નજીક બનેલી દુર્ઘટનાથી ગામમાં શોકની લાગણી વ્યાપી છે. ભાવનગર ધોળા રેલમાર્ગ વચ્ચે સણોસરા પાસેનાં ઈશ્વરિયા ગા...
ભાવનગરમાં યોજાશે બાસ્કેટબોલ લીગ સીઝન 5
ભાવનગર બાસ્કેટબોલ માટેનો પિયર ગણાય છે અને ભાવનગરે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલના ખેલાડીઓ ભારતને પ્રદાન કરેલા છે. મોસ્કો ઓલમ્પિક્સ માં 45 વર્ષ બાદ ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે બાસ્કેટબોલ રમતમા?...
ભાવનગરમાં 133 વર્ષ જૂનું તખ્તેશ્વર મહાદેવ મંદિર, ઈંટ અને ચૂના વિના મંદિરનું નિર્માણ, કથા પૌરાણિક
સૌરાષ્ટ્રમાં ભક્તિનો અનોખો મહિમા છે. અને એટલે ભાવ, ભજન અને ભક્તિની ભૂમિ કહેવાય છે સૌરાષ્ટ્ર. ભાવનગરમાં તખ્તેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. જે ભાવનગરના ભાવેણાંઓની આસ્થાનું પ્રતિક ?...
Bhavnagarના વલ્લભીપુરમાં ભારે વરસાદને પગલે નદીઓ બની ગાંડીતુર, 14 લોકો ફસાયા
ભાવનગરમાં છેલ્લાં બે દિવસથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે. મેઘ મહેરના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે. આ સિવાય મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયાની માહિતી પણ સામે આવી હતી. ભારે વરસાદને લઈન...
સુરતના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 16 લાખ ખંખેર્યા: ભાવનગરના બાસ્કેટ બોલ પ્લેયર સહિત 3 ઝડપાયા
ટેક્નોલોજીના આ યુગમાં જ્યારે લોકો ડિજિટલ પેમેન્ટ્સ, વીડિયો કોલિંગ, ઓનલાઇન બેન્કિંગ અને સોશિયલ મીડિયા જેવી સુવિધાઓનો વ્યાપક ઉપયોગ કરી રહ્યા છે ત્યારે સાયબર ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ નોંધપ?...