click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અયોધ્યા રામમંદિરના પૂજારી બનવા માટે આવ્યા 3000 આવેદન: 200 સાધુઓના થઈ રહ્યા છે ઇન્ટરવ્યૂ, બદલાશે પૂજા પદ્ધતિ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > અયોધ્યા રામમંદિરના પૂજારી બનવા માટે આવ્યા 3000 આવેદન: 200 સાધુઓના થઈ રહ્યા છે ઇન્ટરવ્યૂ, બદલાશે પૂજા પદ્ધતિ
Gujarat

અયોધ્યા રામમંદિરના પૂજારી બનવા માટે આવ્યા 3000 આવેદન: 200 સાધુઓના થઈ રહ્યા છે ઇન્ટરવ્યૂ, બદલાશે પૂજા પદ્ધતિ

શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગીરીએ સોમવાર ના રોજ જણાવ્યું હતું કે ત્રણ સભ્યોવાળી એક પેનલ ચયન કરવામાં આવેલા આ 200 ઉમેદવારોનો અયોધ્યામાં આવેલા વિશ્વ હિંદુ પરિષદના મુખ્યાલય કારસેવક પુરમમાં સાક્ષાત્કાર કરી રહ્યા છે.

Last updated: 2023/11/23 at 11:33 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

અગામી 22 જાન્યુઆરીએ રામલલા પોતાના ભવ્ય મંદિરમાં વિરાજમાન થવાના છે. આ પહેલા જ ભગવાનના આ ભવ્ય રામમંદિરના પૂજારી બનવા માટે 3 હજાર ઉમેદવારોએ આવેદન કર્યું હતું. આ ઉમેદવારોમાંથી 200 લોકોને પૂજારી પદના ચયન માટેના ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ 200 ઉમેદવારોમાંથી 20 લોકોનું ચયન કરવામાં આવશે અને તેમને 6 મહિનાની ટ્રેનિંગ આપવામાં આવશે.

Contents
જેમનું ચયન નથી થયું તેવા ઉમેદવારો પણ લઇ શકે છે ટ્રેનિંગરામાનંદી સંપ્રદાય અનુસાર થશે રામલલ્લાની પૂજા

શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગીરીએ સોમવારના રોજ જણાવ્યું હતું કે ત્રણ સભ્યોવાળી એક પેનલ ચયન કરવામાં આવેલા આ 200 ઉમેદવારોનો અયુધ્યમાં આવેલા વિશ્વ હિંદુ પરિષદના મુખ્યાલય કારસેવક પુરમમાં સાક્ષાત્કાર કરી રહ્યા છે. તેમના જણાવ્યા અનુસાર આ પેનલમાં વૃંદાવનના પ્રસિદ્ધ હિંદુ ઉપદેશક જયકાંત મિશ્ર અને અયોધ્યાના મહંત મિથિલેશ નંદીની શરણ તેમજ સત્યનારાયણ દાસ સામેલ છે.

કોષાધ્યક્ષે જણાવ્યું હતું કે ઉમેદવારોના ઇન્ટરવ્યૂ દરમ્યાન અભ્યર્થિઓને સંધ્યા વંદના શું છે, તેની વિધિ શું છે અને આ પૂજાના મંત્રો શું છે? ભગવાન રામની પૂજા માટે કયા-કયા મંત્રો છે, તેમજ તેના માટેના ‘કર્મ કાંડ’ શું છે વગેરે જેવા પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે.

જેમનું ચયન નથી થયું તેવા ઉમેદવારો પણ લઇ શકે છે ટ્રેનિંગ

ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગીરીએ જણાવ્યું હતું કે ઇન્ટરવ્યૂમાં સામેલ 200 ઉમેદવારોમાંથી 20 યોગ્ય ઉમેદવારોનું ચયન કરવામાં આવશે. જેમને 6 મહિનાની ટ્રેનિંગ બાદ રામમંદિરના પૂજારીના રૂપમાં નિયુક્ત કરવામાં આવશે. સાથે જ તેમને અલગ-અલગ વિભિન્ન પદો પર પણ નિયુક્ત કરવામાં આવશે.

ગોવિંદ દેવ ગીરીના જણાવ્યા અનુસાર, જેમનું ચયન નહીં થાય તે લોકો પણ આ 6 મહિનાની ટ્રેનિંગમાં ભાગ લઈ શકશે. ટ્રેનિંગ બાદ તેમને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. જોકે, આ ઉમેદવારોને વર્તમાન સમયમાં નહીં તો ભવિષ્યમાં પણ ભવ્ય રામમંદિરના પૂજારી બનવાનો અવસર પ્રદાન કરવામાં આવશે.

નોંધનીય છે કે ઉમેદવારોને આપવામાં આવ્રનાર ટ્રેનિંગ શીર્ષ સંતો દ્વારા તૈયાર કરવામાં આવેલા ધાર્મિક પાઠ્યક્રમ આધારિત હશે. આ દરમિયાન ઉમેદવારોને નિઃશુલ્ક આવાસ અને ભોજનની વ્યવસ્થા પણ આપવામાં આવશે, આ ઉપરાંત તે તમામને 2000 રૂપિયાનું ભથ્થું પણ પ્રદાન કરવામાં આવશે.

રામાનંદી સંપ્રદાય અનુસાર થશે રામલલ્લાની પૂજા

ઉલ્લેખનીય છે કે રામમંદિરમાં પૂજાની પદ્ધતિ વર્તમાન પદ્ધતિથી બિલકુલ વિપરીત હશે. મંદિરમાં પૂજા પદ્ધતિ રામાનંદી સંપ્રદાય મુજબ કરવામાં આવશે. તેના માટે વિશેષ પૂજારીઓ હશે.

નોંધનીય છે કે અયોધ્યાના અન્ય મંદિરોની જેમ રામ જન્મભૂમિ સંકુલમાં સ્થિત અસ્થાયી મંદિરમાં અત્યાર સુધી પંચોપચાર પદ્ધતિ થી પૂજા કરવામાં આવતી હતી, જેમાં ભગવાનને નવા વસ્ત્રો પહેરવા, ભોગ લગાવવો, આરતી અને પછી સામાન્ય રીતે પૂજા પદ્ધતિનો સમાવેશ થાય છે. પરંતુ રામલલાના આ ભવ્ય મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા બાદ બધું જ બદલાઈ જશે. રામાનંદી પરંપરા મુજબ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા બાદ મુખ્ય પૂજારી, સહાયક પુજારી અને સેવાદાર રામલલાની પૂજા કરશે.

You Might Also Like

કેમ ખાસ છે બલુચિસ્તાનનું હિંગળાજ માતા મંદિર?

‘પાકિસ્તાન સાથે ફક્ત PoK પર જ વાત…’ ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત બોલ્યા એસ જયશંકર

ચિત્રકૂટ ખાતે ભૂમિ વિહોણા ખેત મજુરોની સમસ્યાઓ અને તેના નિરાકરણ માટે અખિલ ભારતીય સેમીનારનું આયોજન થયું હતું.

BCCIએ IPL 2025ના નિયમોમાં કર્યો ફેરફાર, ખેલાડીઓના રિપ્લેસમેન્ટની આપી મંજૂરી

ગોલ્ડન બોય નીરજ ચોપરાને ભારતીય સેનામાં મળ્યું મોટું પદ, હવે સંભાળશે આ જવાબદારી”

TAGGED: @entertaiment, @india, Ayodhya Ram Temple, breakingnews, currentaffairs, Govind Dev Giri, gujaratinews, hindinews, Hindu Council, internationalnews, localnewsingujarat, newschannelinindia, oneindianews, oneindianewsahmedabad, oneindianewscom, Politics, Ram Janmabhoomi, Ramanandi tradition, topnewschannelinindia, topnewsinindia

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team નવેમ્બર 23, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ભારતે ફરી શરૂ કરી કેનેડાનાના ઈ-વિઝા સર્વિસ: G-20ના વર્ચ્યુઅલ સંમેલન પહેલા મોદી સરકારનો નિર્ણય, ખાલિસ્તાનીઓના કારણે વણસ્યા હતા સંબંધો
Next Article નવી દિલ્હીના તાલીમી અધિકારીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

કેમ ખાસ છે બલુચિસ્તાનનું હિંગળાજ માતા મંદિર?
Gujarat મે 15, 2025
‘પાકિસ્તાન સાથે ફક્ત PoK પર જ વાત…’ ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત બોલ્યા એસ જયશંકર
Gujarat મે 15, 2025
ચિત્રકૂટ ખાતે ભૂમિ વિહોણા ખેત મજુરોની સમસ્યાઓ અને તેના નિરાકરણ માટે અખિલ ભારતીય સેમીનારનું આયોજન થયું હતું.
Gujarat મે 15, 2025
BCCIએ IPL 2025ના નિયમોમાં કર્યો ફેરફાર, ખેલાડીઓના રિપ્લેસમેન્ટની આપી મંજૂરી
Gujarat મે 15, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?