‘દેશમાં નોનવેજ આરોગવા પર પ્રતિબંધ મૂકો…’ શત્રુઘ્ન સિન્હાએ UCCને પણ કર્યું સમર્થન
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ શત્રુઘ્ન સિંહાએ સમાન નાગરિક સંહિતા (UCC) ની પ્રશંસા કરી. એટલું જ નહીં તેમણે દેશભરમાં નોનવેજ ખોરાક પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતાં કહ્યું કે દેશભરમાં નોનવેજ ખોરાક પર પ્?...
નડિયાદમાં યોજાનાર મેળાને લઇ ૧૦ ફેબ્રુઆરીથી ૧૪ ફેબ્રુઆરી સુધી સંતરામ રોડ બંધ રહેશે
નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં સમાધિ મહોત્સવ નિમિત્તે યોજાનાર પારંપરિક મેળાને અનુલક્ષીને આગામી 10 થી 14 ફેબ્રુઆરી સુધી સંતરામ રોડ તરફ આવતા વાહન વ્યવહાર ને પ્રતિબંધિત કરવામાં આવશે. સંત...
ખેડા જિલ્લાના સેવાલિયા ગામમાં સોસાયટીના રસ્તા બાબતે વિવાદ થતા હવામાં ફાયરિંગ : પોલીસે તપાસ હાથ ધરી
ખેડા જિલ્લાના સેવાલિયા ગામમાં સોસાયટીમાં રસ્તા બાબતે બોલાચાલી થતા મોડી રાત્રે ફાયરિંગની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી સલીમભાઈ યાકુબભાઈ વ્હોરાની ફરિયાદના આધારે પ?...
નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ગર્ભાશયના મુખના કેન્સરની પ્રાથમિક તપાસ માટે થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ યોજાઈ
ટ્રેસ્ના ફાઉન્ડેશન, અમદાવાદ અને કેપેડ ટીમ, ઈન્ડિયા દ્રારા સિવિલ હોસ્પિટલ ખાતે ગર્ભાશયના મુખના કેન્સરની પ્રાથમિક તપાસ માટે સ્ટાફ નર્સ અને CHO માટે થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ યોજાઈ હતી. ગર્ભ?...
ખેલ મહાકુંભ 3.O માં મિસ યોગીની ઋચા ઓમ ત્રિવેદી બે યોગા ઈવેન્ટમાં રાજ્યકક્ષા માટે ક્વાલિફાય
જિલ્લાના સ્પોર્ટ્સ કોમલેક્સ ખાતે યોજાયેલ ખેલમહાકુંભ 3.O (યોગાસન) ની જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ડી.એસ.ઓ ગોહિલ સાહેબના માર્ગદર્શનમાં યોગ ગુરુઓ સર્વશ્રી હેતસ્વીબહેન સોમાણી,પ્રીતબહેન,જયસિંહભા...
અયોધ્યા: રામ મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર, જાણો નવો સમય
અયોધ્યાના રામ મંદિરના દર્શન અને આરતીનો સમય બદલાયો રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે ભક્તોની સંખ્યા વધવાને કારણે રામ મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કર્યો છે. 6 ફેબ્રુઆરી 2025થી નવી સ...
ગળામાં રૂદ્રાક્ષ, હાથમાં માળા સાથે PM મોદીએ સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રયાગરાજ પહોંચી ગયા છે. આ પ્રસંગે, તેઓ મહાકુંભમાં પવિત્ર સંગમમાં સ્નાન કરશે અને માતા ગંગાની પૂજા કરશે. દરમિયાન મહાકુંભમાંથી પીએમ મોદીની તસવીર સામે આવી છે, જેમાં...
ChatGPT-DeepSeekને લઇ મોટા સમાચાર, કેન્દ્ર સરકારે આપ્યો સખ્ત આદેશ, આપી ચેતવણી
ભારત સરકાર દ્વારા એક આદેશ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સરકારી કર્મચારીઓને AI એપ્સ અને AI પ્લેટફોર્મ અંગે જરૂરી માહિતી આપવામાં આવી છે. નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક આદેશમાં સરકારી કર્?...
PM મોદી મહાકુંભમાં પહોંચ્યા, થોડા સમય બાદ સંગમમાં કરશે પવિત્ર સ્નાન, પ્રયાગરાજમાં સુરક્ષા પ્રોટોકોલ લાગુ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજમાં મહાકુંભ મેળાની મુલાકાત લેશે. આજે બુધવારે સંગમમાં ડૂબકી લગાવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા ગંગાની પૂજા કરશે. તેઓ પ્રયાગરાજની ભૂમિ પર લગભ?...
મહાકુંભમેળાનાં પ્રચાર પ્રસાર હેતુ પત્રકારો અને સમાચાર સંસ્થાઓ માટે વિશેષ કેન્દ્ર
સમગ્ર વિશ્વનાં વિરાટ એવાં મહાકુંભમેળાનાં પ્રચાર પ્રસાર હેતુ પત્રકારો અને સમાચાર સંસ્થાઓ માટે વિશેષ કેન્દ્ર સંચાલન થઈ રહેલ છે. ઉત્તરપ્રદેશ જનસંપર્ક વિભાગ દ્વારા પ્રયાગરાજ કુંભમેળાક્ષેત?...