અમેરિકાથી યુરોપ સુધી…, આજે રવાના થશે સાંસદોના 3 ડેલિગેશન, જે 32 દેશોમાં ખોલશે પાકિસ્તાનની પોલ
ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદ સામે નવી રેખા દોરી છે અને મોદી સરકારે પાકિસ્તાનનો ઢાંકપો ઉજાગર કરવાની યોજના પણ તૈયાર કરી છે, જેથી પાકિસ્તાનનો આતંકવાદી ચહેરો દુનિયા સમક્ષ ખુલ્લો પડે. સરક...
ઓડ ખાતે સાયબર ક્રાઇમ જાગૃતતા કાર્યક્રમ યોજાયો
આણંદ પોલીસ અધિક્ષક દ્વારા દિન પ્રતિદિન સાયબર ક્રાઇમના બની રહેલા બનાવો સબંધે નાગરીકોમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવવા અને આવા બનાવો બનતા અટકે તે હેતુથી જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કર?...
પ્રખ્યાત કન્નડ લેખિકા બાનુ મુશ્તાકે આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર જીત્યો
પ્રખ્યાત કન્નડ લેખિકા બાનુ મુશ્તાકને તેમના પુસ્તક ‘હાર્ટ લેમ્પ’ માટે પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર મળ્યો છે. બાનુના પુસ્તક “હસીના અને અધર સ્ટોરીઝ” નો દીપા ભાસ્તી દ્વારા અંગ્રે?...
અટારી બોર્ડર પર રિટ્રીટ સેરેમની ફરી શરૂ કરાશે પણ BSF એ કરેલા આ નવા ફેરફારો સાથે
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે ઘણા કડક નિર્ણયો લીધા હતા. જેમાં અમૃતસરમાં અટારી બોર્ડર પર રિટ્રીટ સેરેમની પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે જ્યારે બં?...
ભારતીય નૌકાદળ આજે એવા જહાજ મળશે,જે વિશ્વમાં કોઈ પાસે નથી
ભારતના સમૃદ્ધ દરિયાઈ ઇતિહાસને ફરી જીવંત કરતી એક અનોખી પહેલ. આ સમગ્ર પ્રોજેક્ટ માત્ર શિપબિલ્ડિંગનું કામ નથી, પરંતુ ભારતીય પરંપરા, ટેક્નોલોજી, અને સાંસ્કૃતિક વારસાનું જીવંત પ્રતીક છે. અહીં આ ...
ખોપાળામાં મા ગાયત્રીના ત્રણ સ્વરૂપોની સાધના, પાંચ દાયકાથી ચાલે છે તપ આરાધના
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં ખોપાળા ગામે ગાયત્રી માતાજીનું મંદિર આવેલું છે. જીલ્લાનું એકમાત્ર ભગવતી મા ગાયત્રીનું આ એવું મંદિર છે, જ્યાં છેલ્લા પાંચ પાંચ દાયકાથી એક જ જગ્યા પર તપ આરાધના ક?...
ભારતના DG Army ની પાકિસ્તાનને ચેતવણી, આખુ પાકિસ્તાન અમારી રેન્જમાં છે, સંતાવવા માટેની પણ જગ્યા નહીં મળે
પહેલગામના બૈસરનમાં પ્રવાસે આવેલા હિન્દુ પ્રવાસીઓ ઉપર મુસ્લિમ આતંકીઓએ કરેલા કાયરતાપૂર્ણ હુમલાનો બદલો લેવા માટે, ભારતે ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા. ?...
વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતનું અર્થતંત્ર મજબૂત, ગ્રામીણ માગ વધવાનો અંદાજઃ જેપી મોર્ગન
ફાઈનાન્સિયલ સર્વિસ કંપની જેપી મોર્ગને ભારતની આર્થિક વૃદ્ધિની ગાડી પાટા પર હોવાનો દાવો કર્યો છે. જેપી મોર્ગને ટ્રેડવૉરના વાદળોમાં ભારતનું અર્થતંત્ર સુરક્ષિત હોવાનું જણાવ્યું છે. જેપી મો?...
નરખડીના રામદેવજી આશ્રમ ખાતે યોગ અને સંસ્કાર શિબિર યોજાયો
શિબિરમાં પૌષ્ટિક આહાર આરોગવા સહિત યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાતના નિર્માણમાં યોગ અને આહાર-વિહારની ભૂમિકા મહત્વની છે, બાળપણમાં વધતી જતી મેદસ્વિતા ?...
નવસારી મનપાએ પ્લાસ્ટિક પર ડ્રાઈવ હાથ ધરી
નવસારી મહાનગર પાલિકા વિસ્તારના વિવિધ કોમર્શિયલ માર્કેટ અને ડેપો રોડ વિસ્તારમાં 120 માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતા પ્લાસ્ટિક પર ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં 5 દુકાનમાંથી કુલ 21 કિલો પ્લાસ્ટ?...