click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સુરત ના સચિન વિસ્તારમાં આવેલ આગમ નવકાર સોસાયટી માં શસ્ત્ર પૂજન નું આયોજન કરવામાં આવ્યું
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > સુરત ના સચિન વિસ્તારમાં આવેલ આગમ નવકાર સોસાયટી માં શસ્ત્ર પૂજન નું આયોજન કરવામાં આવ્યું
GujaratSurat

સુરત ના સચિન વિસ્તારમાં આવેલ આગમ નવકાર સોસાયટી માં શસ્ત્ર પૂજન નું આયોજન કરવામાં આવ્યું

સુરતના ગૌરક્ષક ગભરુ ભરવાડ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા સચિન ખાતે શસ્ત્ર પૂજન નું આયોજન કરવામાં આવ્યું

Last updated: 2024/10/14 at 3:02 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

51 દુર્ગા શક્તિ બાળકોને 51 તલવારો ભેટ સ્વરૂપે ગભરુ ભરવાડ દ્વારા આપવામાં આવી

હિંદુ ધર્મમાં દશેરા એટલે કે વિજયાદશમીનું ખૂબ મહત્વ છે. આ તહેવાર નવરાત્રીના નવ દિવસ પછી આવે છે. જેમાં દશેરાની સાથે જ શસ્ત્રોનું પૂજન કરવામાં આવે છે. તેનું વિશેષ મહત્વ છે.

વિજયાદશમીનો તહેવાર દશેરાના રોજ ઉજવવામાં આવે છે, શારદીય નવરાત્રીના નવ દિવસ પછી, અશ્વિન મહિનાના શુક્લ પક્ષની દસમી તારીખે. આ વખતે વિજયાદશમી 12 ઓક્ટોબર, શનિવારે ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો હતો. ત્યારથી, દશેરાના દિવસે રાવણના પૂતળાનું દહન અસત્ય પર સત્યની જીત તરીકે ઉજવવામાં આવે છે. આ ઉપરાંત જવારે વિસર્જન, શમી અને શાસ્ત્ર પૂજા કરવામાં આવે છે. વિજયાદશમી એટલે કે દશેરા પર શસ્ત્ર પૂજનની પરંપરા નવી નથી. આ અનાદિ કાળથી ચાલતું આવ્યું છે. આ દિવસે સેનાથી લઈને સામાન્ય લોકો સુધી દરેક પોતાની પાસે રહેલા શસ્ત્રોની પૂજા કરે છે.

પુરાણો અનુસાર પ્રાચીન સમયમાં મહિષાસુર નામનો એક રાક્ષસ રહેતો હતો. તેણે દેવતાઓને હરાવ્યા હતા. તેની સામે દેવતાઓ પણ ચિંતિત થઈ ગયા. પછી ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે તેમની શક્તિઓથી એક શક્તિની રચના કરી. આ શક્તિને દેવી દુર્ગા નામ આપવામાં આવ્યું હતું. દેવતાઓએ માતા દુર્ગાને તેમના શસ્ત્રો આપીને વધુ શક્તિશાળી બનાવ્યા. માતા રાણીએ આ શસ્ત્રોની મદદથી મહિષાસુર રાક્ષસનો વધ કર્યો હતો. તે જ દિવસથી અશ્વિન માસના શુક્લ પક્ષની દશમના દિવસે શસ્ત્રોની પૂજા થવા લાગી.

સુરતના સચિન વિસ્તારમાં આવેલ આગમ નવકાર સોસાયટી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ઉધના જિલ્લા તેમજ સચિન પ્રખંડ મક આગમ નવકાર મિત્ર મંડળ દ્વારા વિજયા દસમી ના પાવન અવસરે માતાજીની પૂજા અર્ચના તેમજ શસ્ત્ર પૂજન કરી હતી અને ગભરુ ભરવાડ ગૌરક્ષક દ્વારા મા દુર્ગા સ્વરૂપ બાળાઓને 51 તલવાર શક્તિ સ્વરૂપે ભેટ આપવામાં આવી હતી જેમાં વિશ્વ હિન્દુ પરિસદ બજરંગ દળ તેમજ હિન્દુ જાગરણના ની ટીમ ઉપસ્થિત રહી હતી તેમજ નિલેશભાઈ અકબરી નાગેન્દ્રસિંહ રાજપુત સુરેશ સિંહ રાજપુત સત્યપ્રકાશ યાદવ દીપકભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા અને આગમ નવકાર મિત્ર મંડળ ના કાર્તિક મીર-રાજ વર્મા-પ્રશાંત સેનાપતિ – રાહુલ મિશ્રા – દુર્ગેશ મિશ્રા અને સવાઈ સિંગ તેમજ આગમ નવકાર મિત્ર મંડળ ની ટીમ નો સારો સહકાર મળ્યો હતો.

 

 

રિપોર્ટર-ગભરુ ભરવાડ(સુરત)

https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2024-10-14-at-10.21.34-AM.mp4

You Might Also Like

કેમ ખાસ છે બલુચિસ્તાનનું હિંગળાજ માતા મંદિર?

‘પાકિસ્તાન સાથે ફક્ત PoK પર જ વાત…’ ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત બોલ્યા એસ જયશંકર

ચિત્રકૂટ ખાતે ભૂમિ વિહોણા ખેત મજુરોની સમસ્યાઓ અને તેના નિરાકરણ માટે અખિલ ભારતીય સેમીનારનું આયોજન થયું હતું.

BCCIએ IPL 2025ના નિયમોમાં કર્યો ફેરફાર, ખેલાડીઓના રિપ્લેસમેન્ટની આપી મંજૂરી

ગોલ્ડન બોય નીરજ ચોપરાને ભારતીય સેનામાં મળ્યું મોટું પદ, હવે સંભાળશે આ જવાબદારી”

TAGGED: Agam Navkar Society, oneindianewscom, oneindianewsgujarat, Shastra Poojan, surat, surat collector, surat news, surat police, topnews, topnewschannelinindia, આગમ નવકાર સોસાયટી, શસ્ત્ર પૂજન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 14, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ઉમરાળા તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા દશેરાનાં પર્વે કપાસ હરરાજી ખરીદીનો શુભપ્રારંભ
Next Article તાપી જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે દશેરાના પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું…

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

કેમ ખાસ છે બલુચિસ્તાનનું હિંગળાજ માતા મંદિર?
Gujarat મે 15, 2025
‘પાકિસ્તાન સાથે ફક્ત PoK પર જ વાત…’ ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત બોલ્યા એસ જયશંકર
Gujarat મે 15, 2025
ચિત્રકૂટ ખાતે ભૂમિ વિહોણા ખેત મજુરોની સમસ્યાઓ અને તેના નિરાકરણ માટે અખિલ ભારતીય સેમીનારનું આયોજન થયું હતું.
Gujarat મે 15, 2025
BCCIએ IPL 2025ના નિયમોમાં કર્યો ફેરફાર, ખેલાડીઓના રિપ્લેસમેન્ટની આપી મંજૂરી
Gujarat મે 15, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?