click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ”સ્વચ્છતા હી સેવા–૨૦૨૪” પખવાડિયાની જિલ્લામાં થનારી ઉજવણીની પૂર્વ તૈયારીની સમીક્ષા અર્થે કલેક્ટરશ્રી એસ.કે.મોદીની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ”સ્વચ્છતા હી સેવા–૨૦૨૪” પખવાડિયાની જિલ્લામાં થનારી ઉજવણીની પૂર્વ તૈયારીની સમીક્ષા અર્થે કલેક્ટરશ્રી એસ.કે.મોદીની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ
GujaratNarmada

”સ્વચ્છતા હી સેવા–૨૦૨૪” પખવાડિયાની જિલ્લામાં થનારી ઉજવણીની પૂર્વ તૈયારીની સમીક્ષા અર્થે કલેક્ટરશ્રી એસ.કે.મોદીની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ

નર્મદા જિલ્લાનાં ધાર્મિક-આઈકોનિક સ્થળો, સરકારી કચેરીઓ, વાણિજ્ય વિસ્તાર, વિવિધ માર્કેટ, શાળા-કોલેજો-આંગણવાડી અને આરોગ્ય કેન્દ્રો તથા માર્ગોની સાફ સફાઈનું કરાયેલું આયોજન

Last updated: 2024/09/12 at 5:08 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

જિલ્લામાં તા.૧૭મી સપ્ટેમ્બરથી શરૂ થનારા “સ્વચ્છતા હી સેવા” અભિયાનમાં જિલ્લાના નાગરિકોને પણ સક્રિય ભાગીદારી નોંધાવવા આહવાન કરતા જિલ્લા કલેક્ટર એસ.કે.મોદી

જિલ્લાના નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા સરકારી વિભાગો, શાળા-કોલેજો અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા વિવિધ જાગૃતિ કાર્યક્રમો, રેલી અને સમિનારનું આયોજન કરાશે

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ-૨૦૧૭ થી સ્વચ્છ ભારત મિશન હેઠળ “સ્વચ્છતા હી સેવા” અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે આ વર્ષે પણ ૧૭મી સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા–૨૦૨૪”ની સમગ્ર રાજ્ય- દેશભરમાં ઉજવણી થવાની છે. નર્મદા જિલ્લામાં થનારી ઉજવણીના આયોજનની સમીક્ષા અર્થે આજરોજ જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે.મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જેમાં નર્મદા જિલ્લામાં પખવાડિયાની ઉજવણી સંદર્ભે થયેલા આયોજનની રૂપરેખા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે.મોદીએ જણાવ્યું કે, આ અભિયાન હેઠળ ખાસ કરીને જિલ્લામાં આવેલા ધાર્મિક સ્થળો, જાહેર સ્થળો, પ્રવાસન અને આઈકોનિક સ્થળો, સરકારી કચેરીઓ, વાણિજ્ય વિસ્તાર, જિલ્લા અને તાલુકા મથકે આવેલા માર્કેટ, શાળા-કોલેજો-આંગણવાડી અને આરોગ્ય કેન્દ્રો તથા માર્ગો ઉપર આવેલા વિવિધ સર્કલ, બસ સ્ટેશન અને મહાનુભાવોની પ્રતિમાઓની યોગ્ય સાફ સફાઈ થાય તે માટે જરૂરી લોકજાગૃતિના કાર્યક્રમો કરવા જેથી કરીને જિલ્લાના નાગરિકો પણ સ્વયંભુ રીતે આ અભિયાનમાં જાગૃતતા સાથે જોડાઈને પોતાની ભાગીદારી નોંધાવે તે માટેના પુરતા પ્રયત્નો સૌએ કરવા ઉપર ભાર મૂક્યો હતો. જિલ્લામાં આવેલા માત્ર જાણીતા આઈકોનિક સ્થળો જ નહીં પણ એવા કેટલાંય રસ્તાઓ પર આવેલાં સ્થળો અવર-જવર વાળા આવેલાં છે જે સમગ્ર રાજ્ય અને દેશમાં એકમાત્ર વિશેષતા ધરાવે છે પણ તેની લોકોને જાણકારી નથી તેવા સ્થળોનો આઈકોનિક સ્થળોમાં સમાવેશ કરી યોગ્ય સાફ સફાઈ થાય તે જોવા પણ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડી કેટલાંક સૂચનો કરી જિલ્લાના નાગરિકો પણ આ અભિયાનમાં સક્રિય રીતે ભાગીદારી નોંધાવે તે માટે અપીલ કરી હતી.

અત્રે નોંધનીય છે કે, વર્ષ – ૨૦૨૪ના “સ્વચ્છતા હી સેવા” અભિયાનના મુખ્ય ઉદ્દેશ્યમાં સમાજને સ્વચ્છ, સ્વસ્થ અને સુરક્ષિત બનાવવાનો છે. જેમાં સ્વચ્છતા ભાગીદારી, સંપૂર્ણ સ્વચ્છતા અને સફાઈ મિત્ર સુરક્ષા શિબિરને કેન્દ્રમાં રાખીને દરેક નાગરિકોની ભાગીદારીને મહત્વપૂર્ણ ગણાવી છે.

આ પખવાડિયા દરમિયાન જિલ્લામાં કેટલીક મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓ જન આંદોલન જાગૃતિ દ્વારા આયોજિત કરવામાં આવનાર છે. જેમાં સ્વચ્છતા શપથ કે જે દર વર્ષે લેવાય છે તેમજ સમગ્ર જિલ્લાના નાગરિકો અને સંગઠનો દ્વારા સ્વચ્છતા માટે શપથ લેવામાં આવશે. સ્વચ્છતા અભિયાનમાં આ પખવાડિયા દરમિયાન ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળો, આઈકોનિક સ્થળો, જાહેર સ્થળો, રસ્તાઓ, નદી કિનારા-તળાવો, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી કચેરીઓની સફાઈ પર ખાસ ધ્યાન આપવામાં આવશે. જિલ્લાના લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા વિવિધ સરકારી વિભાગો, શાળા-કોલેજો અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા વિવિધ જાગૃતિ કાર્યક્રમો, રેલી અને સમિનારનું આયોજન કરવામાં આવશે.

આ અભિયાન દરમિયાન પ્લાસ્ટિક કચરાના ઉપાય અંગે પણ માર્ગદર્શન આપવામાં આવશે. વોલ પેઈન્ટિંગના માધ્યમથી પણ જાગૃતિ અંગેના પ્રયાસો કરવામાં આવશે, વિવિધ વસ્તારો એટલે કે ગામડા અને શહેરો બંનેમાં આ અભિયાન માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ પખવાડિયા દરમિયાન દરેક નાગરિકોને ન માત્ર પોતાના વિસ્તારની સ્વચ્છતા જાળવવા આહવાન કરવામાં આવે છે, પરંતુ આ અભિયાનને વધુ મજબૂત બનાવવા પોતાની ઘર-પરિવાર-દુકાન-વ્યવસાયના સ્થળે સ્વયંભૂ સક્રિય ભાગીદારી નોંધાવવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.જાદવ, જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ, નગર પાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

રિપોર્ટર -શૈશવ રાવ નર્મદા

You Might Also Like

ઓપરેશન સિંદૂર પછી પહેલી વાર શ્રીનગર પહોંચ્યા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, સૈનિકોને મળ્યા

એક જ બ્રહ્મનાં પાંચ તત્ત્વ સ્વરૂપ અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ છે – મોરારિબાપુ

પહલગામ હુમલામાં પાકિસ્તાનના TRFનો હાથ, ભારતે UNની કમિટી સામે રજૂ કર્યા પુરાવા

રાજ્યપાલના બિલથી લઈને સુપ્રીમ કોર્ટના અધિકાર સુધી, રાષ્ટ્રપતિએ SCને પૂછ્યા આ 14 સવાલ

ભારતે સ્વદેશી કાઉન્ટર-ડ્રોન સિસ્ટમ ‘ભાર્ગવાસ્ત્ર’નું સફળ પરીક્ષણ કર્યું, જાણો કેટલું છે શક્તિશાળી

TAGGED: "Swachhta Hi Seva-2024", "સ્વચ્છતા હી સેવા", Anganwadi, Collector Shri S.K.Modi, commercial areas, Government Offices, iconic places, Narmada, Narmada Collector, Narmada news, narmada police, oneindia, oneindianewscom, oneindianewsgujarat, pre-preparation, public places, religious places, Schools-Colleges, tourism, જિલ્લાના નાગરિકો

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 12, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article આ મુસ્લિમ દેશે જ હિઝાબ પહેરવા પર લગાવી દીધો પ્રતિબંધ, જો પહેર્યો તો મળશે આ સજા
Next Article PM નરેન્દ્ર મોદી પેરાલિમ્પિક ગેમ્સના સ્ટાર્સને મળ્યા, ગોલ્ડ મેડલ વિજેતા હરવિંદરે આપી ખાસ ભેટ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ઓપરેશન સિંદૂર પછી પહેલી વાર શ્રીનગર પહોંચ્યા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, સૈનિકોને મળ્યા
Gujarat મે 15, 2025
એક જ બ્રહ્મનાં પાંચ તત્ત્વ સ્વરૂપ અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ છે – મોરારિબાપુ
Bhavnagar Gujarat મે 15, 2025
પહલગામ હુમલામાં પાકિસ્તાનના TRFનો હાથ, ભારતે UNની કમિટી સામે રજૂ કર્યા પુરાવા
Gujarat મે 15, 2025
રાજ્યપાલના બિલથી લઈને સુપ્રીમ કોર્ટના અધિકાર સુધી, રાષ્ટ્રપતિએ SCને પૂછ્યા આ 14 સવાલ
Gujarat મે 15, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?