ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસ બાદ અમદાવાદ મનપાની કાર્યવાહી, મીનરલ વોટર સપ્લાયરો પર કડક ચેકિંગ
ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસ સામે આવતા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હરકતમાં આવી ગઈ છે. રોગચાળો વધુ વકરે નહીં તે માટે મનપા દ્વારા શહેરમાં આરોગ્યલક્ષી કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ખા?...
અમદાવાદમાં પાણીપુરી આરોગ્ય માટે જોખમી બની, AMCની મેગા ડ્રાઈવમાં ચોંકાવનારા ખુલાસા
અમદાવાદમાં ચટપટી પાણીપુરીને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હાથ ધરાયેલી મેગા ડ્રાઈવમાં ગંભીર અને ચોંકાવનારી હકીકતો સામે આવી છે. છેલ્લા 10 દિવસથી ચાલી રહેલી તપાસ દરમિયાન 280 પાણીપ?...
નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ ગુજરાતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે પ્રસ્તુત કરશે
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય સરકારનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે યોજાઈ રહેલી ‘વર્લ્ડ ઈકોનોમિક ફોરમ’ (WEF) ૨૦૨૬માં ભાગ લેવા અમદાવાદ આંતરરાષ્ટ?...
અમદાવાદમાં આજથી ફ્લાવર શૉની શરૂઆત, જાણો મુખ્ય આકર્ષણો અને ટિકિટના દર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સાબરમતી રિવરફ્રન્ટ પર ભવ્ય અને આકર્ષક ઇન્ટરનેશનલ ફ્લાવર શૉનું આયોજન કરવામાં આવ્યું છે. નવા વર્ષની શરૂઆત સાથે જ 1 જાન્યુઆરીન?...
અમદાવાદમાં ફ્લાવર શોનો શંખનાદ, 1 જાન્યુઆરીએ CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત વાર્ષિક ફ્લાવર શો માટેની તૈયારીઓ આખરી તબક્કામાં છે અને શહેર નવા વર્ષની ઉજવણી માટે તૈયાર છે. આગામી 1 જાન્યુઆરીના રોજ મુ?...
સુભાષ બ્રિજની બંને બાજુ નવા બ્રિજ બનશે, હયાત બ્રિજને રિપેર કરી મજબૂત બનાવાશે
છેલ્લા લાંબા સમયથી બંધ અને વિવાદમાં રહેલા અમદાવાદના સુભાષ બ્રિજ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ મહત્વનો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. બ્રિજને સંપૂર્ણ રીતે તોડી પાડવાની બદલે તેને રી?...
અમદાવાદ ફ્લાવર શોમાં ટિકિટના નવા ભાવ, દર્શકોને ચૂકવવા પડશે વધુ રૂપિયા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા દર વર્ષે આયોજિત 'ફ્લાવર શો'નો આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ, પ્રથમવાર શોમાં પ્રવેશ માટે ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જેના ક?...
અમદાવાદનો સુભાષબ્રિજ તોડી પાડશે? સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાશે મોટો નિર્ણય
અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોને જોડતો અને શહેરના મુખ્ય પ્રવેશદ્વાર સમાન ગણાતો અત્યંત વ્યસ્ત સુભાષ બ્રિજ હવે તોડી પાડવામાં આવશે કે નહીં તે મુદ્દે ચર્ચા તેજ બની છે. 50 વર્ષથી વધુ જૂ...
અમદાવાદના વેજલપુરમાં કુખ્યાત ગુનેગારના ગેરકાયદે મકાન પર ફરી વળ્યું બુલડોઝર
અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા તથા ગુનેગારોમાં કડક સંદેશ આપવા તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગંભીર અને કુખ્યાત ગુનાઓમાં સ...
અમદાવાદમાં કમલ તળાવ પાસે 150 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું, મોટી કાર્યવાહી
અમદાવાદમાં ગેરકાયદેસર દબાણો સામે મ્યુનિસિપલ તંત્રની કાર્યવાહી સતત ચાલુ છે અને તેના ભાગરૂપે આજે શહેરના કુબેરનગર વિસ્તારમાં આવેલા કમલ (ઉમલા) તળાવ પાસે મોટાપાયે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું ...