માર્ગ અકસ્માત અટકાવવા ગડકરીનો માસ્ટર પ્લાન, વાહનો વચ્ચે ‘V2V’ ટેક્નોલોજી પર કામ શરૂ
દેશમાં સતત વધી રહેલા માર્ગ અકસ્માતોને કાબૂમાં લેવા માટે કેન્દ્ર સરકાર હવે અત્યાધુનિક ટેકનોલોજી આધારિત મોટા પગલાં ભરવાની તૈયારીમાં છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડ?...
ગ્રોકના અશ્લીલ કન્ટેન્ટ મુદ્દે Xને કેન્દ્રની નવી નોટિસ, જવાબ અધૂરો હોવાનું આક્ષેપ
કેન્દ્ર સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય (MeitY) એ એલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ને Grok AI ચેટબોટ દ્વારા જનરેટ થતું અશ્લીલ અને વાંધાજનક કન્ટેન્ટ હટાવવાની બાબતમ?...
ભારતમાં 1 એપ્રિલ 2026થી ડિજિટલ વસતી ગણતરીનો પ્રારંભ, નોટિફિકેશન જાહેર
કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે બુધવારે ઐતિહાસિક ‘વસતી ગણતરી 2027’ના પ્રથમ તબક્કા માટે સત્તાવાર જાહેરનામું બહાર પાડી દીધું છે. આ વસતી ગણતરી ભારતની પહેલી સંપૂર્ણપણે ડિજિટલ વસતી ગણતરી હશે, જેની ...
પાકિસ્તાનની જળ લાઈફલાઈન પર ભારતની કડક રણનીતિ, ચિનાબ નદી પર ચાર મોટા પ્રોજેક્ટ તૈયાર
જમ્મુ-કાશ્મીરના દુર્ગમ પહાડી વિસ્તારોમાં ભારત હવે એવી વ્યૂહાત્મક તૈયારીમાં લાગી ગયું છે, જે પાકિસ્તાન માટે ગંભીર ચિંતા બની શકે છે. કેન્દ્ર સરકારે ચિનાબ નદી પર બની રહેલા ચાર મહત્વના હાઇડ્રો...
Grok AI મામલે કેન્દ્ર સરકાર સખ્ત; ‘X’ને નોટિસ, અશ્લીલ કન્ટેન્ટ હટાવવાનો આદેશ, 72 કલાકમાં રિપોર્ટ માંગ્યો
કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X સામે કડક કાર્યવાહી કરતા તેને નોટિસ મોકલી છે અને તેના જનરેટિવ AI ચેટબોટ Grok પરથી અશ્લીલ તથા અપમાનજનક કન્ટેન્ટ તાત્કાલિક હટાવવાનો નિર્દેશ આપ્યો છે. સાથ...
15 ઓગસ્ટ 2027થી દેશની પહેલી બુલેટ ટ્રેન દોડશે, સુરત–બીલીમોરાથી થશે શરૂઆત
કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન 15 ઓગસ્ટ 2027ના રોજ દોડશે. આ ઐતિહાસિક શરૂઆત સુરતથી બીલીમોરા (નવસારી) વચ્ચેના રૂટ પરથી થશે. બુલેટ ટ્રેન પ્રોજેક?...
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 100 mgની પેન કિલર દવા Nimesulide પર પ્રતિબંધ મૂક્યો
કેન્દ્ર સરકારે પેઇન કીલર તરીકે વપરાતી નિમેસુલાઈડ દવા અંગે મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. સરકાર દ્વારા 100 મિલિગ્રામથી વધારે માત્રાવાળી નિમેસુલાઈડ ગોળીઓના નિર્માણ, વેચાણ અને વિતરણ પર તા?...
અરવલ્લી મુદ્દે સુપ્રીમ કોર્ટે પોતાના આદેશ પર લગાવ્યો રોક, ભલામણો અને ટિપ્પણીઓ સ્થગિત, કેન્દ્ર-રાજ્યને નોટિસ
સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાના મામલે પોતાના જ 20 નવેમ્બરના ચુકાદા પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે. આ મામલે કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારીને તેમના જવાબ માંગ્યા છે. જસ્ટિસ સ...
મેક્સિકોમાં દર્દનાક દુર્ઘટના, 13 મુસાફરના મોત, 98 ઈજાગ્રસ્ત
મેક્સિકોના દક્ષિણ રાજ્ય ઓક્સાકામાં રવિવારે એક અત્યંત દર્દનાક ટ્રેન દુર્ઘટના બની હતી, જેમાં લગભગ 250 લોકોને લઈ જઈ રહેલી ઇન્ટરઓશનિક ટ્રેન નિજાંદા શહેર નજીક પાટા પરથી ઉતરી ગઈ. આ ભીષણ અકસ્માતમાં...
વીર બાળ દિવસ પર વડાપ્રધાન મોદીનું સંબોધન : વીર સાહિબજાદો ભારતનું ગૌરવ
વીર બાળ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત કાર્યક્રમમાં બાળકોને સંબોધિત કર્યા હતા. ભારત સરકારે વર્ષ 2022માં 26 ડિસેમ્બરને વીર બાળ દિવસ તરીકે ?...